આણંદ મહાનગરપાલિકાનાં કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર અત્યાચાર વિરુદ્ધ ગૌરક્ષા દળ દ્વારા આવેદન
આણંદ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગૌવંશ પર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે પોલીસ મથકે આવેદન આપવામાં આવ્યું આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સ...
માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની માણી તીર્થ યાત્રા
શક્તિ સ્થાનક માંગલધામ ભગુડાનાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો અને ભાવિકોએ સોમનાથ, દ્વારકા અને ભીમરાણાની તીર્થ યાત્રા માણી છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહિર પ્રેરિત યાત્રા સાથે અગ્રણીઓ પણ જોડાય?...
નર્મદા જ નહીં દુનિયાની આ નદી પણ એકસમયે ઉલટી દિશામાં વહેતી હતી, પરંતુ ક્યારે અને કઇ રીતે બદલાયું વહેણ
દુનિયાની લગભગ બધી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે, પરંતુ એક નદી એવી છે જે એક સમયે વિરુદ્ધ દિશામાં વહેતી હતી. જોકે, પાછળથી તેનું વહેણ બદલાઇ ગયું હતુ. દુનિયાની એવી નદી જે પહેલાં વિરુદ્ધ દિશામાં ?...
ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125 ટકા લગાવ્યો ટેરિફ, અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અ?...
અમદાવાદમાં સાંઈબાબાનું મંદિર, જ્યાંનો પ્રસાદ ગ્રહણ કરવાથી નિસંતાનોને ઘરે પારણા બંધાવાની માન્યતા
હિન્દુ ધર્મમાં ઈશ્વર સાથે ખૂબ જ આસ્થા રહેલી હોય છે. અને તે આસ્થા અનેક મંદિરો સાથે જોડાયેલી હોય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં રહેલા દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરતા હોય ...
સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
મહાત્મા ગાંધી વિધાલય, લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય ત?...
નોકરી બદલ્યા પછી તરત જ કરો આ કામ, નહીં તો તમને PF માં થશે આટલું નુકસાન
ખાનગી નોકરી કરતા લોકો સમયાંતરે પોતાની નોકરી બદલતા રહે છે. નોકરી બદલતી વખતે, કર્મચારી માટે તેના એમ્પ્લોયર દ્વારા એક નવું EPF ખાતું ખોલવામાં આવે છે. જોકે, તેને ખોલતી વખતે, ફક્ત જૂના નંબરનો ઉપયોગ થ...
વક્ફ અધિનિયમના વિરોધના નામે હિંસા અને ઉપદ્રવ માટે ભડકાવવા અને ‘મુસ્લિમ ઈન્ડિયા’ બનાવવાના દીવા સ્વપ્ન જોઈ રહેલા મુસ્લિમ બુદ્ધિજિવીઓ હવે સાવધાન રહે : વિશ્વ હિન્દુ પરિષદ
નવી દિલ્હી, ૮ એપ્રિલ, ૨૦૨૫ : વક્ફ બોર્ડ અધિનિયમ પસાર થયા પછીથી કેટલાક મુસ્લિમ કટ્ટરપંથી નેતા અને સંસ્થાઓ દેશના મુસ્લિમો ઉશ્કેરવાની, ભડકાવાની અને હિંસક બનાવવાની સતત કોશિષમાં છે. ખોટી માહિતી ...
અહીં આવ્યા હતા પ્રભુ શ્રી રામ, પગના નિશાન હજુ પણ હાજર, ચઢાવવામાં આવે છે અનોખો પ્રસાદ
દેશભરમાં રામ નવમીનું પાવન તહેવાર ભક્તિભર્યા માહોલમાં ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી રામના જન્મની ખુશી હર ઘરમાં અને દરેક મંદિરમાં ઉજવવામાં આવે છે. પણ આજના લેખમાં આપણે એવી એક ખાસ જગ્યા વિ...
આણંદની હેન્વી પટેલ એ શાસ્ત્રીય નૃત્યમાં ભારતીય વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
આણંદ જિલ્લાની રાષ્ટ્રીય લેવલે બે વખત ભાગ લેનારી રાષ્ટ્રીય નૃત્યાંગના કુ. હેન્વી પટેલ એ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ હાથમાં રાખીને “વન્દેમાતરમ” ગીત પર શાસ્ત્રીય ન?...