ઉડાન ભરતા જ હેલિકોપ્ટર ક્રેશ થયું, 2 પાયલોટ સહિત ત્રણ લોકોનાં મોત, જાણો કારણ
મહારાષ્ટ્રના પુણેમાં બુધવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી. એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, હેલિકોપ્ટરે ઓક્સફોર્ડ ગોલ્ફ કોર્સ પાસે ઉડાન ભરી હતી અને...
માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે કેમ વધી રહી છે? જાણો કેવી રીતે છે ભૂસ્ખલન સાથે કનેક્શન
વિશ્વના સૌથી ઊંચા પર્વત ‘માઉન્ટ એવરેસ્ટ’ની ઊંચાઈ સતત વધી રહી છે. એ તો જાણીતી હકીકત છે કે, લગભગ 50 મિલિયન વર્ષો પહેલાં ભારતીય ઉપખંડ યુરેશિયન પ્લેટ સાથે અથડાયો હતો અને હિમાલયની રચના થઈ હતી. ત્યા?...
કરદાતાઓ માટે રાહતના સમાચાર, ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત લંબાવાઈ
ઇન્કમ ટેક્સ ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ મુદત વધુ સાત દિવસ લંબાવવામાં આવી છે. આઇટીઆરની વેબસાઇટ પર ફાઇલિંગમાં સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો બાદ સીબીડીટીએ ઑડિટ રિપોર્ટ ફાઈલ કરવાની મુદત ?...
સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતાં નર્મદા મૈયાના પાવન જળ રાશિના વધામણાં કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ૧૧ ઓગસ્ટથી શરૂ થઈ ૫૧ દિવસ ઓવરફ્લો થવા સાથે ૧૦,૦૧૨ મીલીયન ઘનમીટર ઓવરફ્લો થયો ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંતિ માટે જિવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળ સપાટી તેની મ...
ભારતીય સેના પ્રમુખે પેજર હુમલાને ઈઝરાયેલનો ‘માસ્ટરસ્ટ્રોક’ ગણાવ્યો
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક કાર્યક્રમમાં પેજર એટેકને લઈને સવાલ કર્યા હતા. ભારતમાં આ પ્રકારના હુમલાને લઈને તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે કહ્યું કે, તમે જે પેજરની વાત કરી રહ્યા છો ત?...
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકા...
‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...
અમર પ્રીત સિંહ બન્યા વાયુ સેનાના વડા, 5000 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીની વિદાય બાદ દેશને વધુ એક વાયુસેના પ્રમુખ મળ્યા છે. નવા પ્રમુખ તરીકે એર માર્શલ અમર પ્રીત સિંહે કમાન સંભાળી લીધી છે. એ.પી.સિંહને કાર્યભાર સોં?...
દેશના આ રાજ્યમાં ગાયને ‘રાજ્યમાતા’ જાહેર કરાયા, જાણો સરકારે શું કર્યો આદેશ
મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કરતા ગાયને રાજ્યમાતા જાહેર કર્યા છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે શાસને આ નિર્ણય લીધો છે કે ગાયનું ભારતીય સંસ્કૃતિ, વૈદિકકાળથી મહત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ ...
UPI પેમેન્ટ કરવું છે? તો એની માટે ઇન્ટરનેટની જરૂર નથી, આ રીતે એક જ ક્લિકમાં થઇ જશે ટ્રાન્ઝેક્શન
હાલના ડિજિટલ યુગમાં મોટાભાગના દરેક લોકો ડિજિટલ પેમેન્ટ કરતા હોય છે. જેમાં ઘણી વાર ઈન્ટરનેટ કામ ન કરવાથી પેમેન્ટ અટકતું હોય છે. આવા સમયે NPCIની સર્વિસનો ફાયદો લઈ શકાય છે. જેમાં યુપીઆઈ યુઝર્સને ઈ?...