માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 3000થી વધારે અંક તૂટ્યો, રોકાણકારોને 19 લાખ કરોડનું ધોવાણ
એશિયન શેરબજારોમાં આવેલા તીવ્ર ઘટાડાની અસર સોમવારે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ખુલતાની સાથે જ તૂટી પડ્યા હતા. પ?...
શ્રીલંકાએ પીએમ મોદીને આપ્યું મિત્ર વિભૂષણ સન્માન, વડા પ્રધાને કર્યો ગુજરાતનો ઉલ્લેખ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સ...
કલબુર્ગીમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને વાન વચ્ચે અથડામણમાં પાંચનાં મોત, 11 ઘાયલ
કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાય?...
જ્યાં છેલ્લા 30 વર્ષથી કોઇ જ ભારતીય રાષ્ટ્રપતિ નથી ગયા, એ દેશની મુલાકાતે જશે દ્રૌપદી મૂર્મુ
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાત લેશે. વિગતો મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 વર્ષ પછી પોર્ટુગલની મુલાકાત લેશે. પોર્ટુગીઝ રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડ?...
PM મોદી રામ નવમી પર હાઇટેક બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો તેનું ધાર્મિક મહત્વ
ભારતના સૌથી હાઇ-ટેક વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ નવમીના શુભ અવસર પર કરશે. આ પુલ માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નથી પરંતુ તેનું ધાર્મિક, ઐતિહાસિક અને આ?...
પીએફમાંથી ઓનલાઇન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી
હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઇન ઉપાડ કરવા માંગતા અરજકર્તાઓને રદ કરવામાં આવેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી અને તેમના બેંક ખાતાઓને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફાઇ કરવાની પણ જરૂર નથી તેમ ?...
વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો
લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમા...
વક્ફનો મતલબ શું? ભારતમાં ક્યારે થઈ હતી શરૂઆત, ઈતિહાસ 12મી સદી સાથે જોડાયેલો
ભારતમાં વકફનો ઉદભવ ભારતમાં ઇસ્લામના આગમન સાથે થયો હોવાનું માનવામાં આવે છે, જોકે ઇતિહાસમાં તે કયા સમયગાળામાં શરૂ થયો તે અંગે બહુ સ્પષ્ટતા નથી. આવી સ્થિતિમાં, ઇતિહાસ માટે એ નક્કી કરવું મુશ્કે?...
મેક ઇન ઇન્ડિયા’એ કેવી રીતે બદલી નાખી સંરક્ષણ ક્ષેત્રની તસ્વીર, નિકાસ ક્ષેત્રે થયો વધારો
એક સમય હતો જ્યારે આપણા દળો જરૂરી સંરક્ષણ સાધનો (Defense weapons) માટે વિદેશી સપ્લાયર્સ (Foreign suppliers) પર આધાર રાખતા હતા. પણ આજે ચિત્ર બદલાઈ ગયું છે. આજે ભારત તેના મોટાભાગના સંરક્ષણ સાધનોનું ઉત્પાદન પોતે કરે છે...
ચારધામની પદયાત્રા આ દિવસે થશે શરૂ, બરફ હટાવવાની કામગીરી ચાલુ
કેદારનાથ યાત્રા શરૂ થાય તે પહેલા માર્ગની તૈયારી માટે બરફ હટાવવાનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર અને PWDની ટીમો સતત કાર્યરત છે જેથી યાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય. અત્યાર સુધીની પ્ર?...