શું તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો? તો આ બાબતો ખાસ ધ્યાનમાં રાખો
ચારધામ યાત્રામાં ઉત્તરાખંડમાં હિમાલયમાં સ્થિત ચાર પવિત્ર સ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સામેલ છે. ચારધામ યાત્રા પર્યટન અને ધાર્મિક અનુભવ પૂરો પાડે છે. આ ચારે તીર્થસ?...
અમરનાથ યાત્રા 2025નું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારથી કરી શકશો બાબા બર્ફાનીના દર્શન?
શ્રી અમરનાથ યાત્રાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. આ સંદર્ભે, ભક્તો 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે. શ્રી અમરનાથ યાત્રા 2025: 3 જુલાઈથી 9 ઓગ...
‘અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું’, ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજેટ સત્રમાં વિધાન પરિષદને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજનનું વર્ણન કરતાં કહ્યું કે, આ એવું આયોજન હતું, જેને લાંબા સમય સુધી ...
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી તબાહી, 583 રસ્તા બંધ, વાહનો તણાઈ ગયા
હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાના કારણે ભારે વિનાશ થયો છે. અહીં 2 દિવસથી સતત વરસાદને કારણે 583 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંથી 85 સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છે. આ ઉપરાંત 2263 પાવર ટ્રાન્સફોર્મરો કામ કર...
EPFO વ્યાજદરમાં કોઈ બદલાવ નહીં, ખાતામાં જમા પૈસા પર મળશે આટલા ટકા વ્યાજ
EPFO દ્વારા 2024-25 માટે 8.25% વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્મચારીઓ માટે એક સ્થિર અને લાભદાયી નિર્ણય સાબિત થઈ શકે છે. મુખ્ય મુદ્દા: 8.25% વ્યાજ દર નક્કી: 2023-24 માટે પણ 8.25% જ રાખવામાં આવ્યો હતો. નાણા મંત્ર?...
એકસાથે 32 નેતાઓની સુરક્ષા પરત ખેંચી લેવાઈ, ગૃહ મંત્રાલયે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે પોતાના જ 30 થી વધુ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. બુધવારે જ આ સંદર્ભમાં એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હોવાના અહેવાલ છે. આ લિસ્ટમાં સામ?...
મહાશિવરાત્રિને લઇને સોમનાથ દાદાનું મંદિર 42 કલાક ખુલ્લુ રહેશે, સવારે 9.30થી નીકળશે પાલખીયાત્રા
દેશભરમાં શિવભક્તો માટે સૌથી મોટો તહેવાર આવતીકાલે છે, શિવરાત્રિ પર્વને લઇને હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની પૂજા અને અર્ચનાનું મહત્વ સમજાવવામાં આવ્યુ છે. ગુજરાતમાં આ પર્વને વધુ ઉત્સાહભેર ઉજવ...
મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
મહાકુંભમાં અત્યાર સુધીમાં 60 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. મહાકુંભમાં આવતીકાલે શિવરાત્રીના દિવસે છેલ્લું શાહી સ્નાન થશે. જેને લઈ મેળા વિસ્તારને આજથી પ્રતિબંધિત ઝોન...
30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા, ક્યારે રજીસ્ટ્રેશન કરાવવું? ખાસ વાતો જાણો
ઉત્તરાખંડમાં ચારધામ બદ્રીનાથ , કેદારનાથ , ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન પણ 11 માર્ચથી શરૂ થશે. આ વખતે પ્રવાસ નોંધણી પ્રક્ર?...
યુક્રેન યુદ્ધ મામલે UNમાં અમેરિકા અને રશિયા એક પક્ષમાં દેખાયા
યુક્રેન યુદ્ધના ત્રણ વર્ષ પૂર્ણ થયા છે, અને આ વખતે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં અમેરિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ યુક્રેનના સમર્થનમાં રશિયા વિરુદ્ધ લાવવામાં આવેલા એક ઠરાવને પ?...