નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય, ફ્લાઈટમાં આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ
દરેક વ્યક્તિ ફ્લાઇટમાં મુસાફરી કરવા માંગે છે. મુસાફરી કરતા પહેલા, આપણા માટે ફ્લાઇટના નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે. જેથી એરપોર્ટ ગયા પછી તમારે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. ફ્લાઇટમાં મુસ?...
કોરોનાનો NB.1.8.1 વેરિયન્ટ બન્યો વધુ ખતરનાક, WHO એ જાહેર કરી એડવાઇઝરી
કોરોના ચેપ ફરી એકવાર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે. અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ભારતમાં કોરોના ચેપના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કોવિડના નવા કેસો...
POKને લઈ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનું મોટું નિવેદન, પાકિસ્તાનની ઉંઘ થશે હરામ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે. તેમણે ગુરુવારે કહ્યું હતું કે આતંકવાદમાં સામેલ લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મો...
ટ્રમ્પ-મસ્કની જોડી તૂટી, ઈલોને જાહેરમાં બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો વિરોધ કર્યો, સલાહકાર પદ છોડ્યું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની મિત્રતામાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. મસ્કે ટ્રમ્પના બિગ એન્ડ બ્યુટીફૂલ બિલનો જોરશોરથી વિરોધ કર્યો છે. મસ્કે જણાવ્યું હતું કે તેના લી?...
UPSC aspirants ધ્યાન આપો! રજીસ્ટ્રેશન અને અરજી કરવા માટે નવું પોર્ટલ લોન્ચ…
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા યોજવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો રજીસ્ટ્રેશન કરતા હોય છે. હવે UPSCની પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન કરવું વધુ સરળ બન્યું છે. યુનિય?...
વિઝા વગર હવે 59 દેશમાં મુસાફરી કરી શકે છે ભારતીયો ! આ લિસ્ટમાં જોડાયું વધુ એક નામ
જો તમે વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ખરેખર, ફિલિપાઇન્સમાં ભારતીય નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રી ની જાહેરાત કરવામાં આવી છે. ફિલિપાઇન્સમાં ભારતીય પ્રવાસ?...
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, 'અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં ...
‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત
વિદેશ મંત્રી એસ. જયશંકરે આતંકવાદ અને પાકિસ્તાન સાથે તંગદિલી મુદ્દે ઉપદેશ આપનારા યુરોપિયન દેશોને આડે હાથ લીધા છે. નેધરલેન્ડની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપતાં જયશંકરે કહ્યું કે, ભારતને પાર્ટનર એટ...
‘મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા પહેલાં માન્યતા ચકાસી લેવી…’ નેશનલ મેડિકલ કમિશનની એડવાઇઝરી
મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી NEET(NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST)નું પરિણામ જાહેર થયા બાદ મેડિકલમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ પ્રવેશ પ્રક્રિયા પહેલા વિદ્યાર્થીઓ-વાલ?...
ફરી શરુ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી
પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વા?...