BZ ગ્રુપના કૌભાંડ પર તટષ્ટ અને ત્વરિત તાપસ આવશ્યક, ABVP ના કોઈ પણ વર્તમાન કાર્યકર્તા BZ ગ્રુપ સાથે સંકળાયેલ હોઈ તે વાત તદ્દન પાયાવિહોણી
અ.ભા.વિ.પ ના પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, "હાલમાં ગુજરાતમા BZ ગ્રુપ દ્વારા અધધ રકમ ના કૌભાંડના અહેવાલો સામે આવી રહ્યા છે, જેની કડક અને તટસ્થ તપાસ થવી અતિઆવશ્યક છે. BZ ગ્રુપના કૌભાંડમ?...
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
માહિતી નિયામક કે.એલ. બચાણીએ નડિયાદ માહિતી કચેરીની આકસ્મિક મુલાકાત લઈ કચેરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. માહિતી નિયામકએ તમામ સ્ટાફ સાથે સંવાદ કરી માહિતી ખાતાની સંપાદકીય અને વહીવટી કામ?...
વાહનચાલકો સાવધાન હવે શહેરમાં ત્રીજી આંખ એટલે કે “નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર રાખશે નજર
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતંગત કુલ-૩૪ જીલ્લા મુખ્ય મથકો, ૦૬ પ્રસીધ્ધ યાત્રાધામો અને Statue of Unity કેવડીયા મળી કુલ-૪૧ શહેરો ખાતે CCTV Camera આધારિત Surveillance & Integrated Traffic Management Systemની સ્?...
નડિયાદ મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ ભારત દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો
વર્લ્ડ પેરા ટાઇકોન્ડો ચેમ્પિયનશિપમાં ખેલાડીએ બ્રોન મેડલ મેળવી એક અનોખી સિદ્ધિ આસલ કરેલ. નડિયાદની મૈત્રી સંસ્થાનો દિવ્યાંગ પ્રિતેશ પટેલ અને સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર નો વર્લ્ડ ?...
વાલોડ ખાતે બે દિવસ અગાઉ કોઈક અસામાજિક તત્વોએ ગૌ હત્યા કરી, જે બાબતે રોષે ભરાયેલ હિન્દુ સંગઠન એ વાલોડ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
વાલોડ પરાગ વડ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના લોકો ભેગા થઈને મામલતદાર કચેરીએ જઈને આવેદન પત્ર આપવામાં આવ્યુ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી માંગ કરી છે. વાલોડ ગામમાં બને?...
થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનાસકાંઠા એલસીબીએ ડિસેમ્બરની શરૂઆતના દિવસે આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો.
બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે અલગ અલગ ત્રણ જગ્યાએથી આઠ લાખથી વધુના મુદામાલ સાથે દારૂ ઝડપી પાડતા ડિસેમ્બર મહિનાની શરૂઆતના પહેલા દિવ?...
પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં...
સમાજમાં વટ અને માનભેર જીવીએ છીએ તેનું કારણ લોકશાળાની કેળવણી ગણાવતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
ગોહિલવાડની સુપ્રસિદ્ધ વિરાસત સંસ્થા ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અરૂણાબેન - રઘુભાઈ અભિવાદન ગ્રંથ 'કેળવણીની કેડીએ ' વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. અહીંયા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સમાજમાં વટ ?...
ઉમરેઠમાં અડચણરૂપ હોર્ડિંગને ઉતારવા ગયેલ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસરને લાફા મારનાર જાઈદ પઠાણ અને મળતીયા
જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી કરતી વખતે જેવી ગુન્હાઇત ઘટના આણંદ શહેરમાં થઈ તેવી જ બીજે દિવસે ઉમરેઠમાં થઈ તો શું આ બધું પૂર્વઆયોજિત યોજના મુજબ થઈ રહ્યું છે ? આજરોજ બપોરના આશરે સાડા ચાર વાગ...
KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી
જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહક?...