બાંગ્લાદેશ હત્યાકાંડ પરના નિવેદનથી મમતા બેનરજી વિવાદમાં, સિલીગુડીમાં નોંધાઈ FIR
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સર્વોચ્ચ નેતા મમતા બેનરજી ફરી એકવાર રાજકીય વિવાદમાં ઘેરાયા છે. કોલકાતામાં યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન બાંગ્લાદેશના એક હાઈ-પ્રોફા?...
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારી હત્યા, TMC પર ભાજપના ગંભીર આરોપ
શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે કોલકાતા નજીક ગોળી મારી હત્યા કરવામાં આવતા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈને ભાજપ અને તૃણમૂલ ક...
ધારાસભ્ય પૂજા પાલે અતિક અહેમદને લઈને અખિલેશ પર પ્રહાર કર્યા, યોગીને ‘ધુરંધર’ મુખ્યમંત્રી ગણાવ્યા
સમાજવાદી પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવેલી ધારાસભ્ય પૂજા પાલએ તાજેતરમાં આપેલા નિવેદનથી રાજકીય હલચલ મચાવી દીધી છે. તેમણે માફિયા ડોન અતિક અહેમદ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ વચ્ચે?...