17000 કરોડના લોન ફ્રોડ કેસમાં અનિલ અંબાણીને EDનું સમન્સ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અનિલ અંબાણીને રૂ. 17,000 કરોડના કથિત લોન ફ્રોડ કેસની તપાસના સબંધમાં સમન્સ મોકલ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અનિ?...