સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ રહ્યો છે – લેખક રમેશભાઈ સંઘવી
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં 'દર્શક' વ્યાખ્યાનમાળા અને પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યકમ યોજાઈ ગયો. આ વ્યાખ્યાનમાં લેખક રમેશભાઈ સંઘવીએ સનાતન સાથે નૂતનનો સમન્વય એ લોકભારતીનો સંદેશ...
દેશની સર્વપ્રથમ સ્વૈચ્છિક સંસ્થા લોકભારતીની વૈશ્વિક ઉપલબ્ધિ – લોક-૭૯ ઘઉં
દેશની સર્વપ્રથમ સ્વૈચ્છિક સંસ્થા લોકભારતીની વૈશ્વિક ઉપલબ્ધિ - લોક-૭૯ ઘઉં લોકભારતી સણોસરા દ્વારા ‘લોક-૧’ પછી ૪૪ વર્ષે દેશના ખેડૂતોને ઘઉંની બીજી શ્રેષ્ઠ જાત દિપાવલી ભેટ - લોકભારતી સણોસરાન?...