કોણ શ્રેષ્ઠ પીએમ વાજપેયી કે મોદી? ‘વન નેશન, વન ઇલેક્શન’ પર જાણો નીતિન ગડકરીએ શું કહ્યું
અટલ બિહારી વાજપેયી કે નરેન્દ્ર મોદી.. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’, ઈન્ડિયા અને ભારત વિવાદ, બાળા સાહેબ ઠાકરે અથવા યોગી. હિંદુત્વ, મહારાષ્ટ્રના રાજકારણનો ચહેરો કોણ છે, શરદ પવારે બંધારણને તોડી પાડવા?...
મોદી સરકારનો ચોંકાવનારો નિર્ણય, આવતા મહિને બોલાવાયું સંસદનું વિશેષ સત્ર
કેન્દ્ર સરકારે આજે ગુરુવારે એક ચોંકાવનારી જાહેરાત કરી છે. મોદી સરકાર આવતા મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે જે 5 દિવસ સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય મંત્રી પ્રહલાદ જોશીએ ટ્વિટર દ્વાર?...
ભાજપે નક્કી કરી નો-રિપીટ ફોર્મ્યુલા, 12 સાંસદો અને 40થી 50 ધારાસભ્યોની ટિકિટ કપાશે
ભાજપે મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને પછી 2024ની લોકસભા ચૂંટણી જીતવા માટે પ્લાન બનાવ્યો છે. ભાજપ મધ્યપ્રદેશની ચૂંટણીમાં નો-રિપીટ ફોર્મ્યુલાને અમલમાં મૂકવાની પ્રક્રિયામાં છે, જે અંતર્ગત જૂ...
મહારાષ્ટ્રની સાથે આગળ વધી રહ્યું છે ભારત, 2024માં ફરી વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી: અજીત પવાર
મહારાષ્ટ્રની શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારે (Ajit Pawar) ફરી એકવાર 2024માં કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે રવિવારે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય એક વિચાર સાથે ચાલી ર?...
ભાજપ 4 ચૂંટણી રાજ્યોનો સર્વે કરશે, 350 ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી, પ્રતિભાવના આધારે દરેક ટિકિટની ફાળવણી
આ વર્ષે 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં ટિકિટ ફાઈનલ કરવા માટે ભાજપે નવી રણનીતિ બનાવી છે. પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ અન્ય રાજ્યોના ધારાસભ્યો સાથે સર્વે કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ધારાસભ્...
શું અક્ષય કુમાર ભાજપમાંથી ચૂંટણી લડશે? નાગરિકતા મળ્યા બાદ પુછાવા લાગ્યા સવાલો
ફિલ્મસ્ટાર અક્ષય કુમારને 15મી ઓગસ્ટે એટલે કે આજે જ ભારતીય નાગરિકતા મળી છે. તેણે ટ્વીટ કરીને આ જાણકારી આપી. ખિલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે લખ્યું, દિલ અને નાગરિકતા બંને ભારતીય છે. સ્વતં...
દિલ્હી સર્વિસ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, કેન્દ્રએ બહાર પાડ્યું જાહેરનામું, સુપ્રીમ કોર્ટમાં પડકાર
સંસદના બંને ગૃહોમાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ દિલ્હી સેવા બિલને મંજૂરી આપી હતી. આ સાથે 19 મેના રોજ બહાર પાડવામાં આવેલ વટહુકમ હવે કાયદો બની ગયો છે. અગાઉ દિલ્હી સરકારે વટહુકમને સુપ્રીમ કોર્ટમાં ?...
સગીરા પર રેપ-મોબ લિંચિંગ બદલ ફાંસી, રાજદ્રોહનો કાયદો રદ થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે ચોમાસુ સત્રના અંતિમ દિવસે દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમમાં ધરમૂળથી પરિવર્તન લાવનારા ત્રણ મહત્વના બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. વધુમાં નવા કાયદાની ?...
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે. https://twitter.com/ANI/status/1689923367862996992 રાજ્યસભા સાંસદ રાઘ?...
રાજદ્રોહ કાયદો નાબૂદ કરાશે, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી જાહેરાત, કાયદા પ્રણાલીમાં કર્યા મોટા ફેરફાર.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IPC, CRPC અને એવિડેન્સ એક્ટનેુ રિપ્લેસ કરીને 3 નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે રાજદ્રોહ કાયદો નાબૂદ કરવાની પણ વાત કરી હતી. લોકસભામાં તેમણે જાહેરાત ...