લોકસભામાં અમિત શાહ આકરાપાણીએ, કોંગ્રેસના MPએ કહ્યું કે ચાલો નેહરૂના વખાણ તો કર્યા, શાહે કહ્યું મે નથી કર્યા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે દિલ્હી સેવા બિલ પર સંસદમાં બોલતા કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય ?...