આપણે મતદાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 64.3 કરોડ લોકોએ કર્યું મતદાન, પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચે આપી માહિતી
લોકસભા ચૂંટણીની મત ગણતરીના એક દિવસ પહેલા ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મતદારોનો આભાર માન્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતુ કે 64.2 કરોડ લોકોએ મત...
PM નરેન્દ્ર મોદી દેશના રાજકારણમાં બનાવશે મોટો રેકોર્ડ, જવાહરલાલ નેહરુ બાદ આવું કરનાર બનશે પહેલા ગુજરાતી
ભારતના વડાપ્રધાન એ દેશની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારના નેતા છે. કલમ 75 ફક્ત એટલું જ કહે છે કે વડાપ્રધાનની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરશે. પદ સંભાળતા પહેલા, વડા પ્રધાનને ભારતના રાષ્ટ્રપતિ દ્વ...
ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે રાજકીય લડાઈ તેજ, અશ્વિની વૈષ્ણવે નવીન પટનાયકને ઘેર્યા
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, જે 8 રાજ્યોની 57 લોકસભા બેઠકોમાંથી ઓડિશાની 6 બેઠકો પર મતદાન થશે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. ?...
નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું ‘કોઇ ષડયંત્ર છે કે શું?’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ઓડિશાના મયુરભંજ પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ ઓડિશાના સીએમ નવીન પટનાયકને લઈને મોટો દાવો કર્યો હતો. PM મોદીએ કહ્યું, જે લોકો લાંબ?...
NDAના 400ને પાર કરવાના લક્ષ્યનો અર્થ કોઈને ખતમ કરવાનો નથી, પરંતુ પાર્ટીને આગળ લઈ જવાનો છેઃ અમિત શાહ
લોકસભા ચૂંટણી માટે છેલ્લા તબક્કામાં મતદાન પહેલા કેન્દ્રિય પ્રધાન અમિત શાહે ભારતવર્ષની સાથે વાતચીત કરી છે. આ દરમિયાન અમિત શાહે ભાજપ-એનડીએના 400 પારના નાર વિશે પણ વાત કરી છે અને આની પાછળ શું ઉદ?...
PM મોદીએ ભારતને વિશ્વની 11મી અર્થવ્યવસ્થામાંથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીથી લઈને અર્થવ્યવસ્થા સુધીના મુદ્દાઓ પર ખુલીને વાત કરી. તેમણે અર્થવ્યવસ્થાની સુધારણા માટ?...
‘તેજસ્વીને તેના પિતાના કારનામા વિશે…’ BJP અધ્યક્ષ જેપી નડ્ડાના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર
લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથ...
I.N.D.I.A. દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલવા માગે છે, મુસ્લિમો અંગે PMએ કહી આ વાત
લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન પર દેશના બહુમતી હિન્દુઓને હાંસિયામાં ધકેલી દેવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે કહ?...
મુંબઇગરા આજે આ રસ્તેથી પસાર ન થતા, યોજાશે PM મોદીનો 2.5 કિમીનો લાંબો રોડ શો, જાણો રૂટ
લોકસભા ચુંટણીને લઈ ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પાંચમા તબક્કાનું મતદાન યોજાનાર છે. આ તરફ મહારાષ્ટ્રમાં પણ લોકસભા ચૂંટણી 2024 માટે ચાર તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પાંચ...
મોદી, વારાણસી અને વડાપ્રધાનોના મતવિસ્તારો
આખો દેશ લોકસભાની ચૂંટણીના રંગે રંગાયેલો છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના ચાર તબક્કા સંપન્ન થઇ ગયા છે. હજુ ત્રણ તબક્કા બાક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડવાના છે એ વારણસી બે?...