ચીની કંપની અલીએક્સપ્રેસ વિવાદમાં: વેચાણ માટે મૂક્યું ભગવાન જગન્નાથના ચિત્રવાળું ડોરમેટ, વિરોધ બાદ હટાવ્યું, પણ ન માંગી માફી
ચીનની (China) ઈ-કોમર્સ કંપની અલીએક્સપ્રેસનો (AliExpress) મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે. જેનું કારણ છે અલીએક્સપ્રેસે પોતાના પ્લેટફોર્મ પર ભગવાન જગન્નાથના ફોટાવાળું ડોરમેટ (Doormat) વેચવા મૂક્યું છે. આ ઘટનાએ સના...
નવ દિવસ બાદ નિજમંદિરે પરત ફરશે મહાપ્રભુ જગન્નાથજી, ત્રિદેવના રથ સાથે નીકળશે બાહુડા યાત્રા
ભગવાન જગન્નાથની રથયાત્રા (Jagannath Rath Yatra) હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ અને પવિત્ર ઉત્સવ છે, જે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં ઉજવાય છે. પરંતુ સૌથી વધુ ભવ્ય યાત્રા ઓડિશાના પુરી શહેરમાં નીકળે છે. આ યા...
પાટણમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા બે લાખથી વધુ ભક્તોએ લીધા દર્શન
ભારતની ત્રીજાંનંબર ની ભવ્ય રથયાત્રા તરીકે ઓળખાતી પાટણની ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા આજે ભક્તિ, ભવ્યતા અને ભીડના ઘંધાટ વચ્ચે નિકળી હતી. શહેરના ભગવાન જગન્નાથ મંદિરથી જર્મન સિલ્વરથી મઢાય...
રથયાત્રા દરમિયાન અહીં અચૂક રોકાય છે ભગવાન જગન્નાથનો રથ, જાણો કોનું છે આ મંદિર
દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા કરવા માટે નીકળે છે. ઓરિસ્સાના જગન્નાથપુરીમાં ભારતની સૌથી મોટી રથયાત્રા નિકળે છે. રથયાત્રા દરમિયા?...
અષાઢી બીજનાં દિવસે નીકળનાર ભગવાન જગ્નાથજીની રથ યાત્રા ને લઈ ને તડામાર તૈયારીઓ શરૂ
ભાવનગર ની ૩૯મી ભગવાન જગ્નાથજીની રથયાત્રા ની તડામાર તયારીઓ શરૂ થઈ ચૂકી છે શહેરના ઘોઘાગેટ ખાતે હનુમાનજી નું મોટું કટઆઉટ તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નું કટઆઉટ મુકવામાં આવ્યુ છે સાથે સાથે સમિતિ કાર્...