ગઢડા તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર સંપન્ન
ગઢડા(સ્વામીના) શહેરમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ આયોજિત અને તાલુકાનો સૌથી મોટો રથયાત્રા ઉત્સવ દબદબાભેર એખલાસપૂર્ણ વાતાવરણ ભારે મેદની વચ્ચે શાંતિપૂર્વક સંપન્ન થયો હતો. ગઢડાની પરંપરાગત 33 ?...
નેત્રોત્સવ પૂજન બાદ જગન્નાથ મંદિરના શિખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવી ધ્વજા લહેરાઈ
અમદાવાદની ઐતિહાસિક 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રથયાત્રાની પૂર્વસંધ્યાએ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરમાં સવારથી જ પરંપરાગત અને શાસ?...
ભગવાન જગનનાથજીની ની રથયાત્રા નો વિધિવત પ્રારંભ થયો
રવિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈશ્રી બલરામજી અને બહેનશ્રી સુભદ્રાજીની મૂર્તિઓની શાસ્ત્રીશ્રી રશ્મીકાંતભાઈ દવે અને શાસ્ત્રીશ્રી કીરણભાઈ વ્યાસ દ્વારા શાસ્ત્ર?...
આજે શુભ મુહર્ત માં ભગવાન ની નેત્રોત્સવ વિધિ યોજાઈ
આગામી ૭ જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૯ મી રથયાત્રા ભાવનગર શહેરના નિયત ૧૮ કિમી માર્ગ પર નીકળનારી છે ત્યારે તે પૂર્વે પારંપરિક નેત્રોત્સવ વિધિ ભગવાનેશ્વર મંદિરે યોજાય હતી.ભુદ?...
ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ નો જલાભિષેક કરવામાં આવ્યો
અષાઢી બીજ ના દિવસે ભગવાન જગન્નાથજી , બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યા એ નીકળે છે ત્યારે તેની તૈયારીઓ ઘણા સમય પેહલા થી શરુ કરી દેવામાં આવે છે . રથ નું રંગ નું કામ , નીલ ચક્ર , હનુમાનજી મહારાજ ન...