રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
રામનવમી શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના ...