click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા
Gujarat

રામનવમી 2026 : ભગવાન શ્રીરામના જન્મોત્સવનું આધ્યાત્મિક મહત્ત્વ અને ઉજવણીની પરંપરા

હિંદુ ધર્મમાં રામનવમી એક અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો તહેવાર છે. Lord Rama ભગવાન શ્રીરામ, જેમને Lord Vishnuના સાતમા અવતાર તરીકે માનવામાં આવે છે, તેમના જન્મ દિવસ તરીકે ચૈત્ર સુદ નવમીના દિવસે રામનવમી ઉજવવામાં આવે છે.

Last updated: 2026/03/26 at 3:25 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

રામનવમી

શ્રી વિષ્ણુના સાતમાં અવતાર શ્રીરામ જન્મ પ્રીત્યર્થ શ્રી રામનવમી ઊજવે છે. ચૈત્ર સુદ નવમીને રામનવમી કહે છે. ઘણાં રામમંદિરમાં ચૈત્ર સુદ એકમથી નવ દિવસ આ ઉત્સવ ઊજવવામાં આવે છે. રામાયણના પારાયણ, કથાકીર્તન તથા રામમૂર્તિના વિવિધ શ્રૃંગાર કરીને આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રભુ શ્રીરામનું વ્રત કરવાથી સર્વ વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તેમ જ બધાજ પાપોનું ક્ષાલન થઈને અંતમાં ઉત્તમલોકની પ્રાપ્તિ થાય છે.

Contents
રામનવમીરામનવમીનું મહત્ત્વશ્રીરામ જય રામ જય જય રામ : શ્રીરામના નામજપનો અર્થશ્રીરામ રક્ષાસ્તોત્રનું પઠણરામ રાજ્ય

રામનવમીનું મહત્ત્વ

ત્રેતાયુગમાં જ્યારે રામજન્મ થયો, ત્યારે કાર્યરત રહેલો શ્રીવિષ્ણુનો સંકલ્પ, ત્રેતાયુગમાંના અયોધ્યાવાસીઓનો ભક્તિભાવ અને પૃથ્વી પરના સાત્ત્વિક વાતાવરણને કારણે પ્રભુ શ્રીરામના જન્મ-ઘટનાનું પરિણામ ૧૦૦ ટકા થયું હતું. ત્યાર પછી પ્રત્યેક વર્ષે આવનારી ચૈત્ર સુદ નવમીના દિવસે બ્રહ્માંડમાંના વાતાવરણમાં રામતત્ત્વનું પ્રક્ષેપણ કરીને વાતાવરણ સાત્ત્વિક અને ચૈતન્યમય બનાવવા માટે વિષ્ણુલોકમાંથી શ્રીરામતત્ત્વયુક્ત વિષ્ણુતત્ત્વ ભૂલોકની દિશામાં પ્રક્ષેપિત થાય છે અને તે દિવસે શ્રીરામ ભગવાનનો અંશાત્મક જન્મ થાય છે. તેનું પરિણામ વર્ષભર થઈને બ્રહ્માંડમાં રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્યનું પ્રક્ષેપણ થાય છે. રામતત્ત્વયુક્ત સાત્ત્વિકતા અને ચૈતન્ય બ્રહ્માંડમાંના પ્રત્યેક સજીવ અને નિર્જીવ ગ્રહણ કરે છે અને તેથી તેઓ તેમનું કાર્ય સારી રીતે કરી શકે છે.

કોઈપણ દેવતા અથવા અવતારોની જયંતી પર તેમનું તત્ત્વ પૃથ્વી પર વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે. શ્રીરામનવમીના દિવસે શ્રીરામતત્ત્વ અન્ય દિવસો કરતાં ૧૦૦૦ ગણું કાર્યરત થાય છે. રામનવમીના દિવસે ‘શ્રીરામ જય રામ જય જય રામ ’ નામજપ અને શ્રીરામની ભાવપૂર્ણ ઉપાસનાથી શ્રીરામતત્ત્વનો અધિકાધિક લાભ થાય છે.

શ્રીરામ જય રામ જય જય રામ : શ્રીરામના નામજપનો અર્થ

‘રામસે બડા રામકા નામ’, એમ કહેલું જ છે. ‘રામજીનું એક નામ વિષ્‍ણુસહસ્રનામ જેટલું  છે’, એવી રામનામની મહતી સાક્ષાત્ શિવજીએ ગાયી છે. દેવતાનો નામજપ જો ભાવપૂર્ણ થાય, તો જ તે ભગવાન સુધી વહેલો પહોંચે છે. નામજપ કરતી વેળાએ તેમાંના અર્થ ભણી ધ્‍યાન આપીને કરીએ તો તે વધારે ભાવપૂર્ણ થવામાં સહાયતા થાય છે. તે માટે ‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપમાંના શબ્‍દોનો અર્થ સમજી લઈએ. ‘શ્રીરામ’ એ રામજીનું આવાહન છે. ‘જય રામ’ એ સ્‍તુતિવાચક છે, જ્‍યારે ‘જય જય રામ’ એ ‘નમઃ’ની જેમ શરણાગતિનું દર્શક છે.

‘શ્રીરામ જય રામ જય જય રામ ।’ આ નામજપ કરતી વેળાએ જપમાં તારક ભાવ આવવા માટે પ્રત્‍યેક શબ્‍દનો ઉચ્‍ચાર દીર્ઘ કરવો. કોઈપણ શબ્‍દ પર ભાર આપવો નહીં. પ્રત્‍યેક શબ્‍દનો ઉચ્‍ચાર કોમલ કરવો. આ નામજપ કેવી રીતે કરવો તે જાણવા માટે ગુગલ પ્લે સ્ટોર માંથી દિવ્યવાણી એપ ડાઉનલોડ કરીને તેમાં આ નામજપ સાંભળી શકો છો.

શ્રીરામ રક્ષાસ્તોત્રનું પઠણ

જે સ્તોત્રનું પઠણ કરનારાઓનું શ્રીરામ દ્વારા રક્ષણ થાય છે, તે સ્તોત્ર શ્રીરામરક્ષાસ્તોત્ર છે. ભગવાન શંકરે બુધકૌશિક ઋષિને સ્વપ્નમાં દર્શન આપીને, તેમને રામરક્ષા સંભળાવી અને સવારે ઊઠીને તેમણે તે લખી લીધી. આ સ્તોત્ર સંસ્કૃત ભાષામાં છે. આ સ્તોત્રના નિત્ય પઠણથી ઘરની સર્વ પીડા અને ભૂતબાધા પણ દૂર થાય છે. જે કોઈ આ સ્તોત્રનું પઠણ કરશે તે દીર્ઘાયુષી, સુખી, સંતતિવાન, વિજયી અને વિનયસંપન્ન થશે’, એવી ફળશ્રુતિ આ સ્તોત્રમાં કહેવામાં આવી છે.
એ સિવાય આ સ્તોત્રમાં શ્રીરામચંદ્રજીનું યથાર્થ વર્ણન, રામાયણની રૂપરેખા, રામવંદન, રામભૂક્ત સ્તુતિ, પૂર્વજોને વંદન અને તેમની સ્તુતિ, રામનામનો મહિમા ઇત્યાદિ વિષયો અંતરભૂત છે.

રામ રાજ્ય

એવું નથી કે, માત્ર શ્રીરામ જ સાત્ત્વિક હતા, પરંતુ પ્રજાજનો પણ સાત્ત્વિક હતા; એટલા માટે રામરાજ્યમાં શ્રીરામના દરબારમાં એક પણ તકરાર ન આવી. પંચજ્ઞાનેંદ્રિય, પંચકર્મેંદ્રિય, મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર પર રામનું (આત્મારામનું) રાજ્ય હોવું એજ ખરું રામરાજ્ય છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ

ઝારખંડમાં નક્સલ વિરુદ્ધ મોટી કાર્યવાહી : 4 કુખ્યાત નક્સલી ઠાર, કમાન્ડર સહદેવ મહતોનો અંત

TAGGED: @hindu, devotion, Hindu festival Ramnavami, Hinduism, Indian Festival, Lord Shri Ram Janmotsav, Ram Navami, Ram Navami 2026 Celebration, Ram Rajya, Ramnavami importance, Ramnavami Puja rituals, Ramrakshastotra benefits, Religious Celebration, Shri Ram, Shri Ram Naamjap mahima, Spiritual importance Ramnavami, Spirituality, આધ્યાત્મિક મહત્ત્વ રામનવમી, આધ્યાત્મિકતા, ધાર્મિક ઉજવણી, ભક્તિ, ભગવાન શ્રીરામ જન્મોત્સવ, ભારતીય તહેવાર, રામનવમી, રામનવમી પૂજા વિધિ, રામનવમી મહત્ત્વ, રામરક્ષાસ્તોત્ર લાભ, રામરાજ્ય, શ્રીરામ, શ્રીરામ નામજપ મહિમા, હિંદુ તહેવાર રામનવમી, હિંદુ ધર્મ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article નડિયાદ ખાતે ભારતનો પ્રથમ મલ્ટીમીડિયા તથા ડ્રોન શો ‘નમોત્સવ’ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો
Next Article ઉડાન 2.0 યોજના હેઠળ મોટો નિર્ણય : દેશભરમાં 100 નવા એરપોર્ટ, ગુજરાતમાં બનશે 11 ગ્રીનફીલ્ડ એરપોર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026
મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા
Gujarat Kheda એપ્રિલ 17, 2026
નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પ પત્ર જાહેર
Gujarat Kheda એપ્રિલ 17, 2026
અભિનેતા પ્રકાશ રાજ પર કેસ : ‘રામાયણ’ પર ટિપ્પણીથી વિવાદ, ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ
Gujarat એપ્રિલ 17, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?