ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! લેપટોપ ખરીદવા સરકારની 25000 રૂપિયાની સહાય
મધ્યપ્રદેશમાં, ગયા વર્ષે 12મા ધોરણની બોર્ડ પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે લોટરી કાઢવામાં આવશે. રાજ્ય સરકાર સરકારી શાળાઓની મેરિટ યાદીમાં સ્થાન મેળવનારા હોશિયાર વિદ્યાર્થીઓને લેપટોપ ખ...
મધ્યપ્રદેશમાં 750 કરોડનો બનશે રામાયણ પાર્ક, ભગવાન રામની 151 ફૂટ ઊંચી પ્રતિમા બનશે આકર્ષણનું કેન્દ્ર
મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં રામાયણ એક્સપિરિયન્સ પાર્ક એક ઐતિહાસિક અને આધુનિક પ્રોજેક્ટ હશે, જે ભગવાન રામના જીવન અને રામાયણના સુકન્ય સમયને જીવંત બનાવવાનો પ્રયાસ કરશે. આ પ્રોજેક્ટ માટે ₹750 કરો...
કપડવંજ પોલીસે મધ્યપ્રદેશની આંતરરાષ્ટ્રીય મહિલા ગેંગને ઝડપી પાડી
કપડવંજ પોલીસની સતર્કતાના કારણે ચોરીની ઘટના બને તે પહેલાં આંતરાજ્ય ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. કપડવંજ પોલીસે કોઈ મોટી ઘટના બને તે પહેલાં આંતરાજ્ય કડીયા સાંસી ગેંગની ત્રણ મ...
જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી, અનેક કર્મચારીઓ દટાઈ જવાની આશંકા.
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. ?...
ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું
વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જ...
દેશનાં 68% સોલાર રૂફટોપ માત્ર ગુજરાતના ઘરો પર લાગેલાં છે
35 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોથી બમણાં રૂફટોપ ગુજરાતમાં લગાવાયા દેશમાં સૌથી વધુ ગુજરાતમાં 6.64 લાખ ઘરો પર સોલાર રૂફટોપ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રસરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ, જૂન 2024 સ?...
ભાજપના દિગ્ગજ નેતા પ્રભાત ઝાનું નિધન, મેદાન્તા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી પાર્ટી અને તેના સમર્થકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પ્રભાત ઝાએ તેમની રાજકીય કારકિર્દીમાં દેશની રાજની?...
આજે બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ પર પીએમ મોદીએ આપી ભાવુક શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહાન સ્વાતંત્ર્ય સેનાની બાલ ગંગાધર તિલક અને ચંદ્રશેખર આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘લોકમાન્ય તિલકને ત?...
બાંગ્લાદેશથી દર મહિને 200થી વધુ રોહિંગ્યા ઘૂસણખોરી કરીને હાલ ભારત પહોંચી રહ્યા છે
ભારત સરકાર એક બાજુ દેશમાં ગેરકાયદે રીતે રહેતા 40 હજારથી વધુ રોહિંગ્યા ઘૂસણખોર મુસ્લિમોને પરત તેમના દેશમાં મોકલી દેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી છે. બાંગ્લાદેશની સર?...
આજે ગુજરાત સહિત 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન, 1351 ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થશે
આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની તમામ 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહ...