બજરંગ દળના કાર્યકરને માર મારવામાં આવ્યા બાદ ઉજ્જૈનમાં તણાવ ફાટી નીકળ્યો
મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના તરાના તહસીલ વિસ્તારમાં એક હિન્દુત્વવાદી નેતા પર હુમલા બાદ પરિસ્થિતિ અચાનક તંગ બની ગઈ હતી. બજરંગ દળના સભ્ય સોહેલ ઠાકુરને માર મારવામાં આવતા ગુસ્સે ભરાયેલા ટોળા...
ભોજશાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો આદેશ : વસંતપંચમીની પૂજા અને જુમ્માની નમાજ એક જ પરિસરમાં
મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ભોજશાળા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ પસાર કર્યો છે, જેમાં બંને પક્ષોને એક જ પરિસરમાં ધાર્મિક ક્રિયાઓ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટન?...
મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી, 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા
મધ્યપ્રદેશમાં રાયસેલ જિલ્લાના બરેલી તાલુકામાં સરકારી બેદરકારી અને ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સોમવારે સવારે જોવા મળ્યો, જ્યારે બરેલી-પિપરિયા સ્ટેટ હાઇવે પર આવેલો નયાગાંવ પુલ ધરાશાયી થઈ ગ?...
જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી, અનેક કર્મચારીઓ દટાઈ જવાની આશંકા.
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયામાં મંગળવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના ફેક્ટરીના F-6 સેક્શનમાં ત્યારે થઈ જ્યારે એરિયલ બોમ્બ અચાનક ફાટ્યો. ?...
ફરી મોટી ટ્રેન દુર્ઘટના, જબલપુરમાં એક્સપ્રેસ ટ્રેનના બે ડબા પાટા પરથી ઊતર્યા, રેલવે તંત્ર દોડતું થયું
વહેલી સવારે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓના જણાવ્યાનુસાર ઈન્દોરથી જબલપુર તરફ જતી સુપરફાસ્ટ ઓવરનાઇટ એક્સપ્રેસના બે ડબા વહેલી સવારે પાટા પરથી ખડી પડ્યા હતા. જ...