પ્રયાગરાજની અસર અયોધ્યામાં! રામ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મોડી રાત્રી સુધી ખુલ્લું રહ્યું મંદિર
ભવ્ય-દિવ્ય રામ મંદિરમાં વિરાજમાન રામલલા હવે પહેલાં કરતાં બમણાં લોકોને દર્શન આપી રહ્યાં છે. પ્રયાગરાજ મહાકુંભના વિપરીત પ્રવાહની એટલી અસર થઈ છે કે, ફક્ત મંદિરની નક્કી કરાયેલી દિનચર્યાનું જ ન...
Ahmedabad થી પ્રયાગરાજ જતી 10 ટ્રેનો રદ કરાઈ, ભીડને નિયંત્રિત કરવા માટે લેવાયો નિર્ણય
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાને સમાપ્તિને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ મહાકુંભમાં દરરોજ એક કરોડથી વધુ લોકો પહોંચી રહ્યા છે. જોકે, મહાશિવરાત્રિના રોજ મહાકુંભ મેળાનું ?...
Maha Kumbh 2025માં શ્રદ્ધાળુઓની સંખ્યાએ તોડ્યો રેકોર્ડ, 55 કરોડથી વધુ લોકોએ લગાવી આસ્થાની ડૂબકી
વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભે હવે ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 55 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું ?...
માધ પૂર્ણિમાને જોતાં CM યોગીએ આપ્યા કડક એક્શનના આદેશ, જતાં પહેલા જાણી લેજો
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રેPolice and Administrative Officers સાથે બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ માઘી પૂર્ણિમાના અવસરે યો?...
PM મોદી મહાકુંભમાં લગાવશે આસ્થાની ડૂબકી, મેળા ક્ષેત્રમાં કલાકનો સમય આરક્ષિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ મહાકુંભની મુલાકાત લેશે જ્યાં તેઓ સંગમમાં ડૂબકી લગાવાશે. પીએમ મોદી બુધવારે માઘ માસની અષ્ટમી તિથિએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કરશે. સ્નાન કર્યા...
આજે મહાકુંભમાં 100થી વધુ વિદેશી મહેમાનો પહોંચ્યા, આવતીકાલે ફરી તંત્રની પરીક્ષા
પ્રયાગરાજમાં ચાલી રહેલો મહાકુંભ 2025 એ સ્વચ્છતા અને ધર્મિક ભાવના સાથે વિક્રમણા પર રહ્યો છે. આજે 20મો દિવસ છે અને વહેલી સવારથી જ ભક્તો સંગમ ખાતે સ્નાન કરવા માટે ઉમટી પડ્યા હતા. https://twitter.com/oneindianewscom/status/188557...
‘અફવાઓ પર ધ્યાન ના આપતા’, મહાકુંભની દુર્ઘટના વચ્ચે CM યોગીની શ્રદ્ધાળુઓને અપીલ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન ભક્તોની ભારે ભીડ અને નાસભાગ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે શ્રદ્ધાળુઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ પ્રકારન...
મહાકુંભમાં સૌથી મોટો અખાડો કયો, જાણો તેનો ઇતિહાસ
હિંદુઓની આસ્થાનું પ્રતિક અને દેશનો સૌથી મોટો ધાર્મિક મેળાવડા સમા મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે. મહા કુંભમાં સાધુ સંતોનું આગમન તેની દિવ્યતામાં વધારો કરે છે. આ સાધુસંતો એટલા માટે આવતા હોય છે કે ...
મહાકુંભમાં મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તો આવવાની ધારણા, CM યોગીએ વ્યવસ્થાની કરી સમીક્ષા
મહાકુંભ 2025 માટે, મૌની અમાવસ્યા પર 8-10 કરોડ શ્રદ્ધાળુઓની સંભાવિત હાજરીને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભની તૈયારીઓને વધુ સુચારૂ બનાવવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. સમી?...
મહાકુંભમાં બે દિવસમાં 11 ભક્તોને હાર્ટઍટેક, ડૉક્ટર્સે ઠંડીથી બચવા સાવચેતી રાખવા આપી સલાહ
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં છેલ્લા બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ અટેક આવ્યા હતા. જેમાં છ દર્દીઓને મેળામાં પરેડ મેદાન પર ઉપસ્થિત કેન્દ્રીય હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓને ?...