ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, છગન ભુજબળે મંત્રી તરીકે શપથ લીધા, જાણો તેમના વિશે વધુ
મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા છગન ભુજબળે મંત્રી પદના શપથ લીધા છે. ભુજબળે રાજભવન ખાતે મહારાષ્ટ્ર સરકારમાં મ?...
શું છે WAVES 2025 સમિટ?, જેની PM મોદીએ કરાવી શરૂઆત, કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાતે જવાના છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈ...
‘પૈડા-બ્રેક વગરની ગાડી એટલે મહાવિકાસ અઘાડી…’ મહારાષ્ટ્રની ચૂંટણી માટે PM મોદીનો આક્રમક પ્રચાર
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના ધૂલેમાં ચૂંટણી રેલીને સંબોધિત ...
‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સિંધુદુર્ઘમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી ગયા બાદ ભારે રાજકીય હોબાળો મચ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રમાં એક જનસભા ગજવી રહેલા વડાપ્રધાન મોદીએ શિવાજીની ?...
‘હું જાતિવાદમાં માનતો નથી, જાતિ વિશે વાત કરનારને સખત માર મારીશ’ જાતિવાદ પર ગુસ્સે થયા નિતીન ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક સમારોહમાં જાતિવાદ મામલો આક્રોશ ઠાલવ્યો. આ સમારોહના સંબોધનમાં તેમણે કહ્યું કે દેશમાં સમયાંતરે જાતિને લઈને નિવેદનો આવ્યા છે. જ્ઞાતિવાદ પર પણ રાજકારણ થયું છ?...
‘જો EVM ખરાબ જ હોય, તો આપી દો રાજીનામું’: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપી રહ્યા હતા ખોટા નિવેદનો, મહારાષ્ટ્રના CM શિંદેએ બતાવ્યો અરીસો
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDAની સરકાર બની ગઈ છે. ત્યારે હવે ફરી એક્વાર EVM બાબતે રાજકારણ ગરમાયું છે. વિશ્વના મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર EVMને લઈને નિવેદન આપ્યું હતું...
પીએમ મોદીની આંખો આંસુઓથી ભરાઈ આવી, કાશ આવું ઘર નાનપણમાં નસીબ થતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું ?...
બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર
કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અ?...
NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, ...
સિંધુદુર્ગના સમુદ્રમાં યુદ્ધ- જહાજો, આકાશમાં એરક્રાફ્ટ- હેલિકોપ્ટરોની ભરમાર
ભારતની સાગરી સીમાનું રક્ષણ કરતા નૌકાદળ તરફથી કોકણના સિંધુ દુર્ગના દરિયામાં ૪ ડિસેમ્બરે યુદ્ધ-જહાજો ફાઇટર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરોની ભરમાર વચ્ચે નેવી-ડેની ઉજવણી કરીને જોરદાર શક્તિ- પ્રદ?...