અમૂલ ડેરી, આણંદ દ્વારા વિરપુર ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર તથા વાછરડી ઉછેર કેન્દ્ર માટે નવા સંકુલનું ભૂમિપૂજન
આ પ્રસંગે અમૂલ ડેરીના વાઈસ ચેરમેન વિજયભાઈ પટેલ, અમૂલ ડેરીનું નિયામક મંડળ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, માજી મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટ, વિરપુ?...
મહીસાગરના 123 કરોડના નલ સે જલ કૌભાંડમાં CIDની કાર્યવાહી તેજ, ત્રણ કોન્ટ્રાક્ટરો ઝડપાયા
ગુજરાતના મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના ‘નલ સે જલ’ કૌભાંડમાં CID ક્રાઇમે મોટું એક્શન હાથ ધરી ત્રણ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન આરોપી?...