મણિપુરના ચુરાચાંદપુરમાં આજથી પૂર્ણ બંધનું એલાન, આદિવાસી સંગઠનનું સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ
મણિપુર (manipur violence )માં ફરી એકવાર સ્થિતિ બગડી રહી છે. આ વખતે કારણ બે વિદ્યાર્થીઓના અપહરણ (manipur students Kidnap) અને તેમની હત્યા છે. આ મામલે સીબીઆઈએ 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારે (N Biren Singh Government) કહ્યું છે કે આરો...
મણિપુરમાં કેનબો બાઇકનો બેફામ ઉપયોગ: ચીનની રૂપિયા 25 હજારની નંબર વિનાની બાઈકનો હિંસામાં ઉપયોગ
મણિપુરમાં ચાલી રહેલાં તોફાનોમાં ચાઇના બનાવટની પ્રતિબંધિત કેનબો બાઇકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. તોફાનગ્રસ્ત પર્વતીય જિલ્લા ઉખરુલ અને કમ્ઝોંગમાં કેનબો બાઇકનો બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. અ...
મણિપુરમાં પોલીસની મોટી કાર્યવાહી, બદમાશોના 12 બંકર કર્યા નષ્ટ, હિંસા ભડકાવતા 135ની ધરપકડ
મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને હવે બે મહિના જેટલો સમય થવા આવ્યો છે, પરંતુ સ્થિતિ હજુ પણ તેમની તેમ જ છે. હજુ પણ ઘણા વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો આવી રહ્યા છે. તાજેતરમાં એક મંત્રીના ગોડાઉનમા?...