મણિપુરમાં NRCની માંગ સાથે ઉગ્ર વિરોધ : વસતી ગણતરી પહેલાં ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ
ઉત્તરપૂર્વ રાજ્ય મણિપુરમાં વસતી ગણતરી પહેલા ગેરકાયદેસર પ્રવાસીઓની ઓળખ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે વસેલા ?...
મણિપુરમાં ફરી ભાજપ સરકાર રચવાની કવાયત તેજ; 20 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા
મણિપુરમાં ફરીથી ભાજપની સરકાર રચાશે કે નહીં, તેને લઈને રાજકીય અટકળો વધુ તેજ બની છે. રાજ્યથી લઈને દિલ્હી સુધી ભાજપમાં દોડધામ વધી ગઈ છે. મણિપુરના 20થી વધુ ભાજપના ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હોવાન?...
મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે
મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી...
વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુર પહોંચી ગયા છે. લગભગ હિંસાના બે વર્ષ બાદ તેઓ અહીં પહોંચ્યા હતા. જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકાર મણિપુરના લોકોની સાથે છે. અહીં લોકોના જીવનને ફરી વ...
મણિપુરમાં હિંસા પછી PM મોદીની પહેલી મુલાકાત, 13 સપ્ટેમ્બરે શરણાર્થી પરિવારો સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13 સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત રાજ્ય માટે મહત્વપૂર્ણ ગણાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી તેમના પ્રવાસને લઈને અનેક અટકળો ફેલાઈ હતી, પરંતુ હવે સત્તાવાર રીતે પુષ્ટિ થ...
મણિપુરમાં મોટું ઓપરેશન: Ak-47, IED અને ગ્રેનેડ જેવા ઘાતક 203 હથિયાર જપ્ત
મણિપુરના સંવેદનશીલ અને ઊંચા તણાવવાળા માહોલ વચ્ચે સુરક્ષા દળોએ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુપ્ત માહિતીના આધારે ગુરુવાર રાતથી શુક્રવાર સવાર સુધી ચાલેલા વિશાળકાય અને સંકલિત સર્ચ ઓપરેશનમાં ?...
મણિપુરના 9 જિલ્લાઓમાંથી હટાવાયો ઈન્ટરનેટ પર પ્રતિબંધ, સ્થિતિ પર કાબૂ મેળવવા વધુ પાંચ હજાર જવાન મોકલાયા
હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબુમાં નથી આવી રહી, એવામાં કેન્દ્ર સરકારે કેન્દ્રિય દળોના વધુ પાંચ હજાર જવાનોને રવાના કર્યા છે. ઇમ્ફાલ જિલ્લામાં સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ મણિપુર સરકાર દ્વ?...
મણિપુરમાં સ્થિતિ વણસી, સ્થિતિને કાબૂમાં લેવા RAF બોલાવી, 15 સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ બંધ
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે RAFને રાયોટ કંટ્રોલ વાહનો સાથે બોલાવવામાં આવ્યા છે. દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે અને પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી ?...
મણિપુરમાં ફરી હિંસા ભડકી, સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં 5 લોકોના મોત
મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના જીરીબામમાં સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, જીરીબામમાં આજે (7 સપ્ટેમ્બર) સવારે તાજી હિંસા?...
મણિપુર જાતિગત હિંસા એ રાજકીય સમસ્યા, લોકો પાસે લૂંટેલા 4000 હથિયાર છે’: લેફ્ટનન્ટ જનરલ કલિતા
મણિપુરમાં જાતીય સંઘર્ષને 'રાજનીતિક સમસ્યા' ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આ?...