રાષ્ટ્રપતિ ભવનમાં ‘રાજાજી ઉત્સવ’ : સી. રાજગોપાલાચારીની પ્રતિમાનું અનાવરણ થશે
સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે ‘રાજાજી ઉત્સવ’નું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવન સંકુલના મધ્ય પ્રાંગણમાં સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ C. Rajagopalachari (રાજાજી)ની પ્રતિમાનું ...
મન કી બાતમાં પીએમ મોદી : 2026 વિકસિત ભારતના સંકલ્પ માટે મહત્વપૂર્ણ વર્ષ
રવિવારે (28 ડિસેમ્બર) વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો આ વર્ષનો અંતિમ હપ્તો પ્રસારિત થયો હતો. આ અવસરે પીએમ મોદીએ પાછલા વર્ષ 2025ને યાદ કરતાં કહ્યું કે આ વર્ષએ ભ?...
ઇટલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીના પુસ્તક માટે પીએમ મોદીએ લખી પ્રસ્તાવના
ઇટલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ પોતાના જીવનના અનુભવો અને રાજકીય સફરને આલેખતું એક સંસ્મરણ પુસ્તક લખ્યું છે, જેનું નામ છે “આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ”. આ પુસ્તકની ભાર...
સાગબારા ખાતે આદિવાસી સંત ભગત સંમેલન અને ‘મન કી બાત’નો 122મો એપિસોડ: રાષ્ટ્રભક્તિ, સંસ્કૃતિ અને સેવાનો અનોખો સંગમ
આ પ્રસંગે માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક કાર્યક્રમ 'મન કી બાત'ના 122મા એપિસોડનું સામૂહિક નિરીક્ષણ થયું, જેના ઉર્જાવાન સંદેશે ઉપસ્થિત લોકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, જનસેવા અને સંસ...
શ્રોતા જ સૂત્રધાર છે…અમેરિકાએ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી, ‘મન કી બાત’ કાર્યક્રમના પૂરા થઈ રહ્યા છે 10 વર્ષ : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમનો આ 114મો એપિસોડ હતો. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે. આ કાર્યક્રમ 3 ઓક્ટોબરે 10...
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો : નર્મદા જિલ્લા ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ઉલ્લેખનીય છે કે દર મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓ સાથે સંબોધન કરતા હોય છે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દાઓ પણ ચર્ચા કરવા?...
મન કી બાતના 100 એપિસોડની ઉજવણી, ‘Igniting Collective Goodness: MannKiBaat@100’ બુક થઈ લોન્ચ
બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) લોકપ્રિય રેડિયો શો ‘મન કી બાત’ના 100 એપિસોડનું સંકલન, ‘ઇગ્નાઇટીંગ કલેક્ટિવ ગુડનેસ: મનકીબાત@100’ પુસ્તકનું વિમોચન કરવાની જાહે?...