છત્તીસગઢમાં ભાજપ નેતાની હત્યા : કારને ટ્રકથી ટક્કર મારી સળગાવી દેવાઈ, ત્રણના મોત
છત્તીસગઢના કોરિયા જિલ્લામાં ભાજપના નેતા ભરત સિંહની હત્યાના કેસે સમગ્ર રાજ્યમાં રાજકીય અને સામાજિક સ્તરે ભારે ચકચાર મચાવી છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માત માનવામાં આવી રહી હતી, ?...