મેઘાલયમાં ખાણ વિસ્ફોટ બાદ શોકની લાગણી, PM મોદી અને અમિત શાહ દ્વારા સહાયની જાહેરાત
મેઘાલયના ઈસ્ટ જયંતિયા હિલ્સ જિલ્લામાં આવેલી એક ગેરકાયદેસર કોલસાની ખાણમાં 5 ફેબ્રુઆરીની સવારે લગભગ 11 વાગ્યે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં કરુણ મોત થયાં છે. આ દુર્ઘટનાએ ...