અરવલ્લીમાં મેઘરાજાની તોફાની બેટિંગ : ધનસુરામાં 4 ઈંચ વરસાદ, માલપુરના માર્ગો બન્યા નદી
અરવલ્લી જિલ્લામાં શુક્રવારની રાત્રિથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. દિવસ દરમિયાન અનુભવાયેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં અચાનક ...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો : 32 શંકાસ્પદ કેસ, 7 પોઝિટિવ બાળકોમાંથી 3નાં મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ અને પોઝિટિવ કેસોમાં વધારો થતાં રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયાં છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યમાં વાયરસની સ્થિતિન...