દરરોજ દૂધમાં આ ઝાડના પાંદડાનો પાઉડર એક ચમચી ભેળવીને પીઓ, સાંધાના દુખાવો જડમૂળથી દૂર થશે અને વજન ઝડપથી ઘટશે
દૂધ સાથે સરગવાનો પાવડર પીવાના ગજબના ફાયદા : આયુર્વેદમાં સરગવાને ઔષધીય ગુણોથી ભરપૂર કહેવામાં આવે છે. તેનો ઉપયોગ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે થાય છે. સરગવો પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પો...
શું તમે વધતી ચરબીથી પરેશાન છો? આ રીતે હીંગનો કરો ઉપયોગ, વજન ઘટાડવામાં કરશે મદદ
ઘણા લોકો પોતાની વધતી ચરબીના કારણે પરેશાન રહે છે. જો તમે પણ તેને કંટ્રોલ નથી કરી શકતા તો હીંગ તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હીંગમાં એવા બાયોએક્ટિવ ગુણ હોય છે જે ડાયજેશન ઝડપી કરવાની સાથ?...
બીમારીઓથી મેળવવી છે રાહત? તો દેશી ઘીમાં મખાના ભેળવીને ખાવાનું શરૂ કરી દો, થશે ચમત્કારિક ફાયદા
મખાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફોરસ, મેગ્નેશિયમ, મેંગનીઝ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જો મખાનાને ઘીમાં શેકીને ખાવામાં આવે ત?...
રોકટોક વગર પી રહ્યા છો ઠંડુ પાણી તો બે મિનિટ રાહ જોઈને જાણો તેનાથી થતા નુકસાન વિશે
ખૂબ ઠંડુ પાણી પીવાથી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઠંડું પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ઉબકા આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આયુર્વેદ અનુસાર, જો તમે વધુ પડતું ઠંડુ પાણી પીઓ છો, તો પાચન દર?...
56% રોગોનું કારણ બિનઆરોગ્યપ્રદ આહાર હોવાનો ઘટસ્ફોટ, ICMRએ જાહેર કરી માર્ગદર્શિકા
ભારતમાં 56.4 ટકા બિમારી બિનઆરોગ્યપ્રદ આહારને કારણે થાય છે. તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા બુધવારે આવશ્યક પોષક તત્ત્વોની જરૂરિયાતોને પહો?...