કુલગામમાં આતંકી હુમલો : ઈંટના ભઠ્ઠા પર કામ કરતા છત્તીસગઢના બે શ્રમિકોની ગોળી મારી હત્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને નિશાન બનાવતા આતંકી હુમલામાં છત્તીસગઢના બે શ્રમિકોનાં મોત થયાં છે. 31 જુલાઈ 2026ની સાંજે કુલગામના કેલમ વિસ્તારમાં આવેલા એક ઈંટના ભઠ્ઠા ?...
‘ઉત્તર ભારતીયો અહીં પાણીપુરી વેચવા આવે, ટેબલો સાફ કરે છે’ : તમિલનાડુના મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન
તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમ?...