સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ભવ્ય સેમિનાર
સહકારી સંસ્થાઓના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે, “દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.” મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નર?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...