ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધુ હતુ, કારણકે, તેમને ભગવાન જગન્?...
‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્ય?...
પીએમ મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે, જેની શરૂઆત બિહારથી થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસમાં ત્રણ રાજ્યોની મુલાકાત લેશે. તેઓ બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ બિહાર અને ઓડિશામાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શુભ?...
G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
કેનેડામાં 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી G-7 દેશોની પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના વડાપ્રધાનનાં વિશેષ આમંત્રણથી ઉપસ્થિત રહેશે. કેનેડા જતા પૂર્વે માર્ગમાં તેઓ સાયપ્રસનાં પાટનગર તિક?...
વડાપ્રધાન મોદીએ વિદેશથી પરત ફરેલા પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત, સામે આવી તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર આવાસ, 7 લોક કલ્યાણ માર્ગ પર સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદી પ્રતિનિધિમંડળના નેતાઓને મળ્યા હતા. જેઓ ઓપરેશન સિંદૂર હેઠ?...
વડાપ્રધાન મોદી G7 સમિટમાં ભાગ લેશે: કેનેડાના વડાપ્રધાન કાર્નેએ ફોન પર આમંત્રણ પાઠવ્યું, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ G7 શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીએ કાર્નીના ફોન અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપીને કહ્યું કે, ?...
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના કારાકાટથી એકવાર ફરી પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'જો હવે આતંકવાદ કરવા ઊભા થયા તો કચડી નાંખવામાં આવશે. બિહારની ધરતીથ?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી IPL 2025ના 14 વર્ષના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને મળ્યા છે.આ મુલાકાત પટના એરપોર્ટ પર થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા દ્વારા આ અંગે માહિતી આપી...
PM મોદીનું સિક્કિમને વર્ચ્યુઅલ સંબોધન, પ્રકૃતિ સાથે પ્રગતિનું મોડેલ ગણાવ્યું
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ આજે સિક્કિમ ના રાજ્યના 50 વર્ષ પૂર્ણ થવા પર તેના લોકોને સંબોધન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સિક્કિમ (Sikkim)ની મુલાકાત લેવાના હતા પરંતુ ખરાબ હવામાનન...
કપાસ, તલ સહીતના ખરીફ પાકની MSPમાં વધારો મોદી સરકારનો નિર્ણય, કેબિનેટમાં લેવાયા 5 મોટા નિર્ણયો
મોદી સરકારે ખરીફ સીઝન 2025-26 માટે 14 મુખ્ય પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરીને ખેડૂતોને મહત્વનો સહારો આપ્યો છે. આ પગલું ખેડૂતોની આવક વધારવાનો અને તેમને નફાકારક કિંમતો આપવાનો પ્રયાસ છે, જ?...