નવરાત્રિ પર મોદી સરકારની ભેટ : ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ મહિલાઓને મફત LPG કનેક્શન
નવરાત્રિના પાવન અવસર પર મોદી સરકારે મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે ઉજ્જવલા યોજના હેઠળ હવે વધુ 25 લાખ નવી મહિલાઓને નિઃશુલ્ક LPG કનેક્શન આપવામાં આવશે. આ યોજના?...
ચૂંટણી પૂર્વે બિહારને મોટી ગિફ્ટ : કેન્દ્ર તરફથી 4 લેન હાઈવે અને ડબલ ટ્રેક રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી
ચૂંટણી પહેલા બિહાર માટે મોદી સરકાર તરફથી મોટો વિકાસ પેકેજ જાહેર થયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બિહાર તથા પડોશી રાજ્યોમાં પરિવહન સુવિધાઓને મજબૂત બનાવવા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ ...
ફક્ત ડિજિટલ જ નહીં, વાસ્તવિક પણ: GST 2.0માં ક્યારે, કેટલી બચત? મોદી સરકારની વેબસાઈટ પર તપાસો!
ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. હવે તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે જૂના ચાર સ્લેબને (5%, 12%, 18% અને 28%) નાબૂદ કરીને તેને માત્ર બે દરો – 5% અને 18%માં ફેર...
સમજો– મોદી સરકારના ઓનલાઇન ગેમિંગ બિલમાં શું છે
સંસદનું ચોમાસું સત્ર પૂરું થતાં સુધીમાં મોદી સરકારે એક બહુ અગત્યનું બિલ પસાર કરાવ્યું, જેનાથી ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં ધરમૂળથી ફેરફારો આવશે. એક તરફ નાણાકીય જોખમ ન હોય તેવી, મગજની એક્સરસ...
ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે : ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં GIDBની લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ. ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લા?...
ગુજરાત ATSએ પકડેલા આતંકવાદીઓ ઑપરેશન સિંદૂર વિરુદ્ધ મોદી સરકાર સામે કરવા માંગતા હતા જેહાદ
23 જુલાઈ, બુધવારે ગુજરાત ATSએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હેઠળ અલ-કાયદા ઈન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા ચાર આતંકવાદીઓને ધરપકડ કરી હતી. ધરપકડ થયેલા આરોપીઓમાં ફરદીન શેખ (ફતેહવાડી, અમ...
ગુજરાતની રિફાઇનરી કંપની બેન કરવાના મુદ્દે મોદી સરકારની યુરોપિયન યુનિયનને ચેતવણી
યુરોપિયન યુનિયને (EU) રશિયા વિરુદ્ધ લાદેલા તાજેતરના 18મા પ્રતિબંધ પેકેજમાં ભારતની એક મોટી રિફાઇનરી કંપનીને નિશાન બનાવતાં વિવાદ સર્જાયો છે. ગુજરાતની વાડીનાર રિફાઇનરી, જે નાયરા એનર્જી લિમિટેડ ...
ગૃહ પ્રધાન અમિત શાહે આણંદમાં દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું કર્યુ ભૂમિપૂજન
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના આણંદ ખાતે ત્રિભુવન રાષ્ટ્રીય સહકાર યુનિવર્સિટીનું શિલાન્યાસ કરીને સહકારી ક્ષેત્રમાં ભારત માટે એક ઐતિહાસિક પાયો મુકો છે. આ પ્રસંગે તેમણે ...
ટ્રમ્પનું આમંત્રણ ઠુકરાવવા પર PM મોદીનું નિવેદન, કહ્યું- ‘મારા માટે મહાપ્રભુની ધરતી પર જવું જરૂરી’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (20 જૂન) ઓડિશાના ભુવનેશ્વરમાં પ્રજાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે કે, તેઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનુ આમંત્રણ ફગાવી દીધુ હતુ, કારણકે, તેમને ભગવાન જગન્?...
‘તસવીર પગ પાસે રાખી બાબા સાહેબનું અપમાન કર્યું’ PM મોદીનો લાલુ યાદવ પર પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારના સિવાન શહેરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્ય?...