બંગાળ ચૂંટણી પહેલા પીએમ મોદીનો અંતિમ પ્રચાર : બેરકપુરમાં જનસભા, ‘હવે સીધો શપથગ્રહણમાં આવું’ વિશ્વાસ વ્યક્ત
પશ્ચિમ બંગાળમાં 29 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. આ વચ્ચે પીએમ મોદી એ બેરકપુરમાં વિશાળ જનસભાને સંબોધી હતી. તેમણે જણાવ્યું કે હવે બંગાળની “દશા અને દિશ?...