“હિન્દુ ધર્મ પણ રજિસ્ટર્ડ નથી, તો RSS પર સવાલ કેમ?” પ્રિયાંક ખડગેને મોહન ભાગવતનો જવાબ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની કાનૂની સ્થિતિ, નોંધણી અને આર્થિક પારદર્શિતા અંગે કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંક ખડગેએ ઉઠાવેલા સવાલોને લઈને હવે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે ખુલ્લો જવાબ આપ્યો ?...
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS પ્રમુખ મોહન ભાગવત સવાર હતા તે જ કોચમાં; મોટો અકસ્માત ટળ્યો
ઉત્તર પ્રદેશમાં ગુરુવારે સાંજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યારે લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાથી ટ્રેનમાં...