રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, ટીમો દ્વારા રિલીઝ પ્લેયર્સની યાદી બહાર
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટેની મીની-હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાની છે. તેના પહેલાં તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી પોતાની રિટેન્શન લિસ્ટ અને રિલીઝ લિસ્ટ જાહેર કરી દીધી હતી. આ વખતે કેટલી?...
ભારતીય ટીમે આજના જ દિવસે રચ્યો હતો ઈતિહાસ, 28 વર્ષ પછી થયું હતું ઈતિહાસનું પુનરાવર્તન
ભારતીય ક્રિકેટ ટીમે આજના દિવસે ODI World Cup 2011ની ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને બીજો ખિતાબ જીત્યો હતો. એમ.એસ ધોનીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ODI World Cup 2011ના ટાઈટલ પર પોતાનું નામ લખાવ્યું હતું. ભારત?...
ધોનીની જગ્યાએ ગાયકવાડ બન્યો ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન, IPL 2024 પહેલા મોટી જાહેરાત
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પરંતુ તેના એક દિવસ પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી છે. આ વખતે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવ...
ન્યૂ સીઝન, ન્યૂ રોલઃ શું ધોની રાજકારણમાં એન્ટ્રી કરશે? સોશિયલ મીડિયા પોસ્ટ પછી ચર્ચા…
આ મહિનાની 22મી માર્ચથી ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024)ની શરૂઆત થવાની છે. તેમાં પ્રથમ મેચની શરૂઆત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)થી થશે. દિગ્ગજ વિકેટકીપર એમ.એસ.ધોનીને ફરી મેદા?...
MS ધોની પર માનહાનિનો કેસ દાખલ, છેતરપિંડીના આરોપ બાદ પાર્ટનરે કરી ફરિયાદ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સામે તેમનાં બે બિઝનેસ પાર્ટનર્સે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ આ કેસની સુનાવણી આવતીકાલે પ્રતિભા એમ સિંહની કોર્...
સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સી?...
મદ્રાસ હાઈકોર્ટે MS ધોની પર આરોપ લગાવનાર IPS અધિકારીને સંભળાવી સજા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એમએસ ધોની એક કોર્ટ સંબંધિત કેસને લઈને ચર્ચામાં છે. એક IPS અધિકારીએ ધોની પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને લઈને MSએ કો?...
સૂર્યકુમાર યાદવે ધોનીની વર્ષો જૂની પરંપરા આગળ વધારી, સિરીઝ જીત્યા બાદ આ ખેલાડીઓને સોંપી ટ્રોફી
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષો પહેલા સિરીઝ જીતીને ટ્રોફી યુવા ખેલાડીઓને આપવાનો ટ્રેન્ડ શરુ કર્યો હતો. ધોની પછી ઘણાં કેપ્ટન બદલાયા પરંતુ આ ટ્રેન્ડ કોઈપણ કેપ્ટન...
દિગ્ગજ ક્રિકેટર MS ધોનીને SBIએ બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર, જાણો શું હશે જવાબદારી
દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે દિવાળી પહેલા ઈન્ડિયન ક્રિકેટર અને પુર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. પબ્લિક સેક્ટરની સૌથી મોટી બેંકે આજે રવિવારના રોજ...
ધોનીએ ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની આ રીતે કરી ઉજવણી કરી, સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
ભારત ગઈકાલે ચંદ્રયાન-3 સાથે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ બન્યો હતો. દરેક ભારતીયે તહેવારની જેમ આ ક્ષણની ઉજવણી કરી હતી. તે જ સમયે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સ...