મુંબઈમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો, એર ઈન્ડિયાએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી
મુંબઈમાં ભારે વરસાદ અને વાવાઝોડાનો કહેર યથાવત છે. મુંબઈના ઉપનગરીય વિસ્તારોમાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. ભારે વરસાદ અને વાવાઝોડ...
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુદ્દે રેલવે મંત્રીએ આપ્યું આ મોટું અપડેટ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પુરજોશમાં આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રગતિ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી શેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેન પ્રોજ?...
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇન્ડો થાઈ એરપોર્ટ સર્વિસીસ આગામી ત્રણ મહિના માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીનું સંચાલન ?...
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિરનો નિર્ણય, નારિયેળ-માળા-પ્રસાદ પર રોક
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ અને આતંકી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં બહારથી નારિયેળ, ફૂલોના માળા અને પ્રસાદ લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્?...
શું છે WAVES 2025 સમિટ?, જેની PM મોદીએ કરાવી શરૂઆત, કરોડોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસમાં મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશની મુલાકાતે જવાના છે. આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઈ...
અમદાવાદ, મુંબઈ સહીત દેશભરમાં દરોડા બાદ, EDએ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ રૂ. 573 કરોડથી વધુની સંપત્તિ ફ્રીઝ કરી છે. 16 એપ્રિલના રોજ, EDએ PMLA હેઠળ અમદાવાદ, મુંબઈ દિલ્હી, ઈન્દોર, ચ?...
96 વર્ષ જૂની Parle-G કંપની પર આવકવેરા વિભાગના દરોડા, મુંબઈમાં અનેક સ્થળોએ તપાસ
મુંબઈમાં પારલે ગ્રૂપ પર ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. પારલે ગ્રૂપ Parle-G, મોનાકો અને અન્ય બ્રાન્ડ નેમથી બિસ્કિટ વેચનારી ફર્મ છે. મુંબઈમાં કંપનીના ઘણા સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, ?...
સિદ્ધિવિનાયક મંદિરમાં ડ્રેસ કોડ લાગુ, આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે એન્ટ્રી; વાંચો નવા નિયમ
મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર દ્વારા ડ્રેસ કોડ લાગુ કરવાના નિર્ણય અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંદિરના વ્યવસ્થાપન સમિતિએ જણાવ્યું છે કે ભક્તોએ એવી વસ્ત્ર પરિધાન કરવાન?...
ખુશ ખબર,સમૃદ્ધિ મહામાર્ગ બનીને તૈયાર, મુંબઈથી નાગપુર હવે 8 કલાકમાં કપાશે…
મુંબઈ અને મહારાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ તૈયાર છે. 701 કિલોમીટર લાંબા મુંબઈથી નાગપુર એક્સપ્રેસ વેના ઈગતપુરીથી મુ?...
પરમાણુ પરીક્ષણમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિક આર.ચિદમ્બરમનું નિધન
દેશના વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિક અને પરમાણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ વડા ડૉ. રાજગોપાલ ચિદમ્બરમનું (R Chidambaram) શનિવારે સવારે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા, તેઓએ આજે 88 વર્ષની વયે અંતિમ શ...