કંડલાથી મુંબઈ જતી સ્પાઇસજેટની ફ્લાઈટનું વ્હીલ તૂટીને નીચે પડ્યું, સદનસીબે સુરક્ષિત લેન્ડિંગ
કંડલા એરપોર્ટથી મુંબઈ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ સાથે શુક્રવારે 12 સપ્ટેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના ટળી ગઈ. અહેવાલો મુજબ, વિમાન ટેકઓફ કર્યા બાદ તરત જ તેનો એક પૈડો તૂટીને રનવે પર પડી ગયો હતો. કંડ?...
મુંબઈ એરપોર્ટ પર અકાસા એરલાઈન્સની ફ્લાઈટ સાથે કાર્ગો ટ્રક અથડાઈ, મોટી દુર્ઘટના ટળી
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે (CSMIA) આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ જ્યારે રનવે પર ઉભેલા અકાસા એરલાઈન્સ (Akasa Airlines)ના વિમાન સાથે તૃતીય પક્ષ દ્વારા સંચાલિત કાર્ગો ટ્રક અથડાયુ?...
અમેરિકાથી દોઢ કરોડના સોનાની તસ્કરી કરતા એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બરની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ
મુંબઈ એરપોર્ટ પર DRI (રેવન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ) એ એક મોટી કાર્યવાહી કરતા સોનાની તસ્કરીના આરોપસર એર ઈન્ડિયાના એક પુરુષ ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. આ ક્રૂ મેમ્બર 13 જૂને ન્યૂયોર્કથી આવનાર...
મુંબઈ એરપોર્ટ પર હવે આ કંપની સંભાળશે ગ્રાઉન્ડ હેન્ડલિંગનું કામ, તુર્કીની કંપની સાથે કરાર તોડ્યા બાદ લીધો આ નિર્ણય
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇન્ડો થાઈ એરપોર્ટ સર્વિસીસ આગામી ત્રણ મહિના માટે એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ કામગીરીનું સંચાલન ?...
મુંબઈ એરપોર્ટે દિલ્હીને પાછળ છોડીને મેળવ્યું આ મોટું સન્માન, વિશ્વના આ ત્રણ એરપોર્ટમાં થયું સામેલ
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)એ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) તરફથી લેવલ 5 ગ્રાહક અનુભવ એક્રેડિટેશન હાંસલ કરીને મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. CSMIAની સિદ્ધિ વિશે મુખ્ય મુદ્દા: ...
વિમાનના પ્રવાસીઓ ધ્યાન આપો ! મુંબઈ એરપોર્ટ પર કાલે 6 કલાક સુધી એકપણ વિમાન નહીં ઉડે, જાણો કારણ
મુંબઈ એરપોર્ટ ને લઈને મોટા અહેવાલો સામે આવ્યા છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રી એરપોર્ટ ના બંને રન-વે આવતીકાલે 17મી ઓક્ટોબરે 6 કલાક સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ ફ્લાઈટન?...