કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થતા ભારતના લોકોને વિઝા મેળવવામાં મુશ્કેલી પડશેઃ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર
તેની પાછળનુ કારણ આપતા તેમણે કહ્યુ હતુ કે, ભારતમાં કેનેડાના ડિપ્લોમેટ્સની સંખ્યા ઓછી થઈ ગઈ છે.ભારતમાં અણારા 62 ડિપ્લોમેટ્સ હતા. આ પૈકી 41ને ભારતે દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હતો. તેઓ દેશ છોડી ગયા ?...
મહારાષ્ટ્રમાં પકડાયું ‘હાઇઝનબર્ગ’ વગરનું ‘બ્રેકિંગ બેડ’: પોલીસે ડ્રગલેબ પર દરોડો પાડીને જપ્ત કર્યું ₹100 કરોડથી વધુનું મેફેડ્રોન
મુંબઈ પોલીસે મહારાષ્ટ્રમાં રિયલ લાઈફ ‘બ્રેકિંગ બેડ’નો પર્દાફાશ કર્યો જ્યારે તેમણે એક મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડો પાડ્યો હતો, જે બે ધોરણ 10 નાપાસ ભાઈઓ દ્વારા ચલાવવામાં આવી રહ?...
આખરે ડ્રગ માફિયા લલિત પાટીલની ધરપકડ, સાસૂનમાંથી ફરાર, ચેન્નાઈમાંથી મળી આવ્યો
ડ્રગ માફિયા લલિત પાટીલની આખરે મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. સાસૂન હોસ્પિટલમાંથી ફરાર થયેલો લલિત પાટીલ ચેન્નાઈમાં છુપાયો હતો. તેને શોધવા માટે દસ ટીમો બનાવવામાં આવી હતી. લલિત પાટીલને હવે પુ?...
Israel Hamas warની અસર પેરિસમાં આગામી વર્ષે યોજાનારી ઓલિમ્પિક રમતો પર પડશે ? જાણો આયોજન સમિતિએ શું કહ્યુ
હાલમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ છેડાયેલુ છે. જોકે ઇસ્લામિક જૂથ હમાસ સાથેના યુદ્ધની અસર ફ્રાન્સમાં આવતા વર્ષે યોજાનારી ઓલિમ્પિક રમતોની સુરક્ષા યોજનાઓ પર થશે કે કેમ તે અંગે સવાલો ?...
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાયેલ તરફથી લડતી ભારતીય મૂળની 2 મહિલા સૈનિકોના મોત
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા રહેલા યુદ્ધમાં ભારત માટે દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અહી ચાલી રહેલા આંતકી હુમલામાં ભારતીય મૂળની ઈઝરાયલ તરફથી લડતી બે મહિલા સૈનિકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે ઘટ?...
અયોધ્યામાં જે મસ્જિદ બનાવવા 40% દાન હિંદુઓએ આપ્યું, હવે તે અરબી શૈલીમાં બનશે
નવેમ્બર 2022માં એક સમાચાર સામે આવ્યા હતા કે અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે જે દાન એકત્ર કરવામાં આવ્યું છે તેમાં 40 ટકા દાતાઓ હિંદુ છે. તાજી જાણકારી એ છે કે આ મસ્જિદની ડિઝાઇનમાં હવે ફેરફાર કરવામાં...
સંજય સિંહની ધરપકડ વિરુદ્ધ દિલ્હી અને મુંબઈમાં AAPનું વિરોધ-પ્રદર્શન
દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ છે. ગઈ કાલે લીકર પોલિસી કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્?...
દહીંસરની ઈન્ડ એસ્ટેટમાં આગ સાત કલાકે કાબૂમાં આવી
પશ્ચિમની પરા દહીંસરમાં આવેલ એક ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. દહીંસરના વર્ધમાન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શનિવારે રાત્રે ૧૧.૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ?...
સમગ્ર દેશમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ નવી મુંબઈનાં ઉરણમાં
નવી મુંબઈનું ઉરણ ભારતમાં વાયુ પ્રદૂષણની દૃષ્ટિએ ટોચ પર આવી ગયું છે. ગયાં વર્ષે તે ચોથાં સ્થાને હતું. ગત ફેબુ્રઆરીમાં તે વિશ્વમાં સાતમા નંબરે હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સની દૃષ્ટિએ ગયા ગુરુવા?...
હોટેલિયર પાસેથી ખંડણી માગવાના કેસમાં સચિન વાઝેને જામીન મંજૂર
મુંબઈ : વિશેષ સીબીઆઈ કોર્ટે માજી પોલીસ અધિકારી સચિન વાઝેને ૨૦૨૧ના ખંડણીના કેસમાં જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં હોટેલિયર ફરિયાદી હતો. મેજિસ્ટ્રેટ કોર્ટે જામીન નકારતાં વાઝેએ ઓગસ્ટમાં વિશે?...