સોમનાથ: વિધ્વંસ સામે અડગ આસ્થા અને ભારતના પુનર્જાગરણની શાશ્વત પ્રેરણા
સોમનાથ… આ શબ્દ સાંભળતાની સાથે આપણાં મન અને હ્રદયમાં ગર્વ અને આસ્થાની ભાવના ઉભરાઈ આવે છે. ભારતના પશ્ચિમી તટ પર ગુજરાતમાં પ્રભાસ પાટણ નામની જગ્યાએ આવેલું સોમનાથ ભારતની આત્માનું શાશ્વત પ્રસ્?...
ઉમરેઠમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને લાયન્સ કલબના ઉપક્રમે વિના કોઈ મુલ્યે “મને પાંખો આપો” નામથી ત્રી દિવસીય સમરકેમ્પનું આયોજન
કિશોર કિશોરીઓ વેકેશનનો સદ્ઉપયોગ કરી શકે અને આત્મવિશ્વાસ માં વધારો કરી શકે તે માટે ઉમરેઠ નગરના ધોરણ ૫ થી ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સંસ્કાર સિંચનની સાથે વકતૃત્વ, ચિત્ર, ...