નડિયાદ : શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાના વિવિધ રૂપો સાથે શણગાર કરાયા
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા હનુમાનજીના વિવિધ રૂપોના શણગાર કરવામાં આવ્યા. સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. આજે દાદાના ગર્ભ ગૃહમાં દાદાના ન?...
નડિયાદ પશ્ચિમ પો.સ્ટે. હદમાંથી ચોરાયેલ વર્ના કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ
પોલીસ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પકેટર કે.આર.વે...
નડિયાદ ખાતે “વિકાસ સપ્તાહ” અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સમગ્ર રાજ્યમાં હાલ તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની ઉજવણી” થઈ રહી છે. નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ?...
નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિરથી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સુધી વિકાસ પદયાત્રા યોજાઈ
નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે “વિકાસ સપ્તાહ” અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નડિયાદ ખાતે શ્રી સંતરામ કેળવણી મંદિર થી સરદાર પટેલ જન્મ સ્થળ સ્મારક સ...
નડિયાદ : પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો
વિજયાદશમીના પવિત્ર દિવસે દર વર્ષની જેમ પંજાબી સમાજ નડિયાદ દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ હેલિપેડ ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્ર?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની જાહેરાત : નવદુર્ગા ગરબા મહોત્સવમાં ખરીદેલા પાસના નાણાં 7 હજાર દીકરીઓને પરત અપાશે
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા ચરોતરના સુપ્રસિદ્ધ અને સૌથી મોટા ગરબા મહોત્સવ ખાતે આઠમના નોરતે માં જગદંબાના સ્વરૂપ સમી દીકરીઓ માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. નડિયાદના ધા...
નડિયાદ : સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને ગરબાનું આયોજન
પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ ની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્ય માં અને કો - ઓર્ડીનેટર રાહુલભાઈ દવે ની આગેવાની હેઠળ ચાલતા શ્રી સંતરામ મંદિર નડીયાદ સંચાલિત સંતરામ તપોવન ગ...
નડિયાદ ખાતે બીએપીએસ કાર્યકરો માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
બીએપીએસ મંદિર -નડિયાદ, ભારત વિકાસ પરિષદ નડિયાદ શાખા અને અંધજન મંડળ ના સહયોગ ઘ્વારા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અંતર્ગત મફત આંખની તપાસ, રાહતદરે ચશ્મા વિતરણ કેમ્પ યોગી ફાર્મ, પીપલગ ખાતે કે?...
નડિયાદ : માઁ શક્તિ ઉત્સવ ખાતે એક દીવસીય “દિવ્યાંગ ગરબા મહોત્સવ” યોજાયો
સક્ષમ સંસ્થા અને સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી માઁ શક્તિ ઉત્સવ (રાધે ફાર્મ) નડિયાદ ખાતે નડિયાદ અને આણંદ જિલ્લાની વિવિધ દિવ્યાંગ સંસ્થાઓના બાળકો માટે એક દીવસીય "દિવ્યાંગ ગરબા મહોત્સવ"ન?...
નવરાત્રી પર્વમાં નડિયાદ ખાતે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરમાં દાદાને અનોખા શણગાર કરવામાં આવ્યા
નડિયાદમાં શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે દાદા ને અનોખા શણગાર કરવામાં આવ્યા. સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી. આજે દાદા ના ગર્ભ ગૃહ ને ગરબા ના ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું...