નડીયાદ : ધર્માંતરણ કરાતું હોવાનો આક્ષેપ, હિન્દુ ધર્મ સેના એ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હો?...
નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર બાળકીને ગણતરીના દિવસોમાં શોધી ગુનો ઉકેલતી ખેડા જીલ્લા પોલીસ
ગઇ તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ ગુમ થનાર બાળકી પ્રેમિકા D/o. સંજયભાઈ જાતે. તુવર, ઉંમર વર્ષ 9 હાલ રહે. પોદાર સ્કુલ પાસે પંકજભાઈ પટેલની વાડીમાં જુના ડુંમરાલ રોડ નડિયાદ નાની નડીયાદ શહેર વિસ્તારમાંથી ગુમ થયે?...