શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષ ઉડાન, 40 વર્ષ પછી કોઈ ભારતીય ISS પહોંચશે
ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થઈ ગયા છે. અહીં પહોંચ્યા બાદ તે સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથ?...
લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
હવે PF એકાઉન્ટથી ઉપાડી શકશો 5 લાખ રૂપિયા, પહેલા 1 લાખની હતી લિમિટ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા લેવામાં આવેલો તાજેતરના નિર્ણયો પીએફ (PF) ખાતાધારકો માટે એક મોટી રાહતરૂપ છે. EPFO દ્વારા હવે ઓટો સેટલમેન્ટની મર્યાદા ₹1 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે. આનો...
ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ
ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ ...
મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસ માટે અદાણી ગ્રુપે એકઠા કર્યાં 1 અરબ અમેરિકી ડોલર
અદાણી એયરપોર્ટ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL)એ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરી છે, જ્યાં તેણે 1 અરબ અમેરિકી ડોલરનું ફંડિંગ સફળતાપૂર્વક એકત્ર કર્યું છે. આ ?...
એકતરફી પ્રેમમાં પાગલ રેને જોશીલ્ડાએ 11 રાજ્યોને બોમ્બ ધમકીઓથી હચમચાવ્યાં, એર ઇન્ડિયા ક્રેશનો ફેક દાવો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
ચોકાવનારી ઘટના ચેન્નાઈથી સામે આવી છે જ્યાં એક યુવતી, રેને જોશીલ્ડા, એકતરફી પ્રેમના કારણે દેશભરના 11 રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ બૉમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપતી પકડાઈ ગઈ છે. રેને એક પ્રતિષ્ઠ?...
ઈસ્લામિક સહયોગ સંગઠનને ભારતના આંતરિક મામલા પર બોલવાનો અધિકાર નથી : વિદેશ મંત્રાલય
ભારતે ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) દ્વારા તેની સામે કરવામાં આવેલી ટીકા અને ઠરાવોને લઇને સખત પ્રતિક્રિયા આપી છે અને આ બધાને “અયોગ્ય, તથ્યવિહોણા અને પાયાવિહોણા” ગણાવ્યા છે. વિદેશ મંત્રાલયે સોમવા?...
898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ
ભારતના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર દિલીપ દોશીના નિધનથી ભારતીય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 77 વર્ષની ઉંમરે, તેઓએ લંડનમાં 23મી જૂન, સોમવારે, હૃદયરોગના હુમલાના કારણે...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...
અમદાવાદ રથયાત્રાઃ એન્ટી-ડ્રોન સિસ્ટમ, અમદાવાદ પોલીસનું સતત નિરીક્ષણ અને AIનો ઉપયોગ
27 જૂનના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે. જેને લઈને તંત્ર અને સ્થાનિક મંદિર પ્રશાસન તરફથી સંપૂર્ણ તૈયારી પણ કરવામાં આવી છે. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ સાદાઈથી રથયાત...