નરેન્દ્ર મોદી આજે કરશે દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન, મુસાફરી સમય ઘટીને થશે માત્ર 2.5 કલાક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે જાણીતા દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આશરે 213 કિલોમીટર લાંબો આ છ-લેન ઍક્સે?...
નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન : પીએમ નરેન્દ્ર મોદીએ દેશને આપ્યો વૈશ્વિક કનેક્ટિવિટીનો મોટો ઉપહાર
28 માર્ચ 2026ના રોજ નરેન્દ્ર મોદીએ નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ)ના ફર્સ્ટ ફેઝનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, આ એરપોર્ટ રાજ્યના અર્થતંત્ર માટે “ગેમ-ચેન્?...
PM મોદીએ ‘સેવા તીર્થ’ સંકુલનું કર્યું ઉદ્ઘાટન, નવા PMO સાથે દેશના વહીવટી શક્તિ કેન્દ્રમાં મોટો બદલાવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા આધુનિક ‘સેવા તીર્થ’ ભવન સંકુલનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે દેશના વહીવટી માળખામાં એક ઐતિહાસિક પરિવર્તન નો?...