પીએમ મોદીની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત @2047’ના રોડમેપ પર મહામંથન, તમામ રાજ્યોના CM દિલ્હીમાં એકત્ર
પીએમ મોદી આજે નવી દિલ્હીમાં યોજાયેલી નીતિ આયોગ (NITI Aayog)ની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં દેશના વિવ?...
પ્રકૃતિ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ, PM મોદીએ સંસ્કૃત શ્લોકથી આપ્યો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના સાપ્તાહિક ‘સુભાષિતમ્’ સંદેશ દ્વારા પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અંગે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર...