દિલ્હી બ્લાસ્ટ કેસ પર અલ-ફલાહ યુનિવર્સિટીની સ્પષ્ટતા, ‘યુનિવર્સિટીને આરોપીઓ સાથે કોઈ સંબંધ નથી’
દિલ્હી વિસ્ફોટ કેસમાં તપાસની દિશા હવે હરિયાણાની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે, જ્યાં યુપી એટીએસ અને દિલ્હી સ્પેશિયલ સેલની સંયુક્ત ટીમોએ તાબડતોબ તપાસ શરૂ કરી છે. બંને એજન્સીઓની ટીમો...
“આપણી સંસ્કૃતિ જ સાચી શક્તિ છે, ખ્રિસ્તી પ્રચારના મોહમાં ન ફસાઈ, પરંપરાઓને જીવંત રાખો”: જગદીશ પંચાલ
તાજેતરમાં ખેડા જિલ્લાના નડિયાદમાં ધર્માંતરણનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સ્ટિવન મેકવાન નામનો વ્યક્તિ આદિવાસી સમાજના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવતો હોવાનું બ?...
દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...
ગુજરાત ATSના હાથે ઝડપાયેલ આતંકી ચેટજીપીટીની મદદથી બનાવતો હતો ઝેર
તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્?...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...
દિલ્હી બ્લાસ્ટ: ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ, પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં એ આખો વિસ્ફોટનો ભયાનક ક્ષણવાર દ્રશ્ય કેદ થયો છે. આ જ વિસ્ફોટે આખા શહ?...
કચરાથી બનશે ઉડ્ડયન બળતણ, ગતિશક્તિ વિદ્યાલય અને એરબસ વચ્ચે ઐતિહાસિક કરાર
ગતિશક્તિ વિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. વેંકટ ચિનાતલાના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ત્રણ વર્ષ પહેલાં ડિસેમ્બર 2022માં ડૉ. ચિનાતલાએ પાલિકાના ઘન કચરામાંથી પેટ્રોલ બનાવવા માટ...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...
સબરીમાલા મંદિરમાં સોનાની તસ્કરી મામલે બોર્ડના પૂર્વ ચેરમેન એન વાસુની ધરપકડ
કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં થયેલી સોનાની ચોરીના કેસમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે તપાસ ટીમે ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB)ના પૂર્વ અધ્યક્ષ અને કમિશ્નર એન. વાસુને 11 નવેમ્બરે ધરપકડ કરી ?...