લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
કેન્દ્ર સરકારે ભારતીય સેનાના આગામી વડા (Chief of the Army Staff) તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની સત્તાવાર નિમણૂક જાહેર કરી છે. હાલમાં ભારતીય સેનાના વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે ફરજ બજાવી રહેલા લેફ્ટનન્ટ ...
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા અને વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર 15 જૂનના રોજ બહુપ્રતિક્ષિત "ઔદ્યોગિક નીતિ-2026" જાહેર કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે...
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ઝડપી અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ‘અન્નપૂર્તિ ગ્રેન ATM યોજના’નો સમગ્ર ગુજરાતમાં વિસ્તાર કર?...
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
ભારતના સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાયુસેના (IAF) માટે વડોદરામાં એસેમ્બલ થયેલા પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ C-295 લશ્કરી ટ્રાન્સપોર્ટ વિમાને પોતાની પ્રથમ પરી?...
એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ થયેલી એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ આ ભયાનક અકસ્માત સાથે જોડાયેલું એક રહસ્ય હજુ પણ અકબંધ છે. દુર્ઘટનામાં 260 લોકોનાં મોત થયા હતા, પરંતુ ?...
‘4 ભારતીય નાવિકોના મોત’ના વાયરલ દાવા પર MEAનું મોટું નિવેદન, ‘ફેક ન્યૂઝ’ ગણાવી કર્યો ખુલાસો
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઓમાન નજીક આવેલા એક ઓઇલ ટેન્કર પર અમેરિકી હુમલામાં ચાર ભારતીય નાવિકોના મોત થયા હોવાના દાવા વાયરલ થયા હતા. આ દાવાઓને લઈને વિદેશ મંત્રાલય (MEA)એ સત્તાવાર સ્પષ્ટતા કરતા ...
અમદાવાદમાં ₹82.60 કરોડનું વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCની મોટી યોજના
અમદાવાદમાં રમતગમતના માળખાગત વિકાસને નવી દિશા આપવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા થલતેજ વોર્ડના ભાડજ વિસ્તારમાં આધુનિક ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વિકસાવવાની...
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું
વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અંતર્ગત ‘અર્બન વન કવચ’નું ખાતમુહૂર્ત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ક?...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
છેલ્લા 10 વર્ષમાં ટેકાના ભાવે ₹65,570 કરોડના મૂલ્યની 1.05 કરોડ મેટ્રિક ટન ઉપજની ખરીદી થઈ એક સમય હતો જ્યારે પાક તૈયાર થયા પછી ખેડૂતોને બજારમાં મળતા નીચા ભાવ, વચેટિયાઓની દખલગીરી અને ચૂકવણીમાં થતી વિ?...
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. મસ્જિદના ભોંયરાના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોની સાથે હવે જૈન સમા?...