સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની ધમાકેદાર આવક : જળસપાટી 126.79 મીટરે પહોંચી, ખેડૂતો અને કરોડો નાગરિકોને મોટી રાહત
ગુજરાતની જીવનદોરી ગણાતા નર્મદા ડેમમાં ચોમાસાની શરૂઆત સાથે જ પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના નર્મદા નદીના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસી રહેલા સારા વરસાદના ક?...
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર પ્રવાસન સ્થળ નથી એક તીર્થ સ્થળ છે, દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ફરવા સાથે સરદાર સાહેબના દર્શન કરવાના ભાવ સાથે આવે છે – મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર
નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણથી સ્થાનિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન અંગે નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મંત્રી નો સંવાદ દેશના વડાપ્રધ?...