ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા સક્રિય સદસ્યતા અભિયાન-૨૦૨૪ અંતર્ગત બેઠક યોજાઈ.
આ બેઠક જિલ્લાના પ્રભારી શ્રી મેહુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી તેમજ નર્મદા જિલ્લાના સદસ્યતા અભિયાનના સહ પ્રભારી શ્રી દિનેશભાઈ રોહિત નર?...
નર્મદા જિલ્લો પવિત્ર ભૂમિ છે, આ ભૂમિ પર નર્મદા ડેમ બન્યો અને ત્રણ રાજ્યોના નાગરિકોનું સ્વપ્ન વડાપ્રધાન એ પૂર્ણ કર્યું – પ્રભારી મંત્રીશ્રી ભિખૂસિંહજી પરમાર
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રભારી મંત્રી ના હસ્તે નર્મદા જિલ્લાના નાગરિકોને રૂપિયા 40.30 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવ?...
નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાના આયોજન અંગે કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેઓના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ૨૦૦૧થી ૨૦...
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધારકાર્ડ અપડેટ કરી શકે એના માટે તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરાયા
નર્મદા જિલ્લાના નાગરિકો સહેલાઈથી આધાર કાર્ડ અપડેટ કરી શકે એના માટે જિલ્લામાં તાલુકાઓમાં વિવિધ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં તાલુકા પ્રમાણે અલગ અલગ જગ્યાઓ પસંદ કરી આધારકાર્ડ અપડેટની...
નર્મદા જિલ્લામાં ૧૭ મી સપ્ટેમ્બર થી ૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ત્રણ મહત્વના જન- સુખાકારીના કાર્યો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાશે
જિલ્લા કલેકટર શ્રી એસ. કે. મોદી દ્વારા ત્રણે કાર્યક્રમોની જિલ્લામાં હાથ ધરાનાર કાર્યક્રમ રૂપરેખા પત્રકાર પરિષદ યોજીને માહિતી અપાઈ ત્રણે અભિયાનમાં વધુમાં વધુ જિલ્લાના નાગરિકો, સરકારી કર્...
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે ૭મા પોષણ માહની કાર્યશાળા યોજાઈ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર એકતા ઓડિટોરિયમ ખાતે ૭મા પોષણ માહન...
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પોષણ માહ સંદર્ભે બેઠક યોજાઈ
નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીની ઉપસ્થિતિમાં પોષણ માસ સંદર્ભે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું...
પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન :- નર્મદા જિલ્લો
તા. ૨૩ મી ઓગષ્ટથી પીએમ જનમન અભિયાન અંતર્ગત શરૂ કરાયેલી આદિવાસી બાંધવો માટે નવા આધાર નોંધણી, આધાર કાર્ડ અપડેશન સહિત જાતિના દાખલા કાઢી અપાયા દેશ અને રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસ...
PM-JANMAN અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં આદિમ જૂથના લોકોને તા.૨૩ મી ઓગષ્ટ ૨૦૨૪ થી શરૂ કરાયેલી વિવિધ સરાહનીય કામગીરી
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દ્વારા ૧૫ મી નવેમ્બર ૨૦૨૩ ના રોજ પ્રધાનમંત્રીએ જનજાતિ આદિવાસી ન્યાય મહા-અભિયાન (PM-JANMAN) જાહેર કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના આદિમજૂથના લાભાર્થી...
નર્મદા જીલ્લા પોલીસ દ્વારા ” Say No to “DRUGS”, Yes to Life” ના સ્લોગન સાથે જન જાગૃતિના કાર્યક્મ કરવા બાબત
નર્મદા જીલ્લા પોલીસ દ્વારા " Say No to "DRUGS", Yes to Life" ના સ્લોગન સાથે નર્મદા જીલ્લામાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યો વિરૂધ્ધ તા. ૨૬/૦૬/૨૦૨૪ થી તા. ૨૭/૦૬/૨૦૨૪ સુધી સાપ્તાહિક ઉજવણી કરી અલગ અલગ જન જાગૃતિના કા...