વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ નું દર્શન કરાવે છે : ઓરીસ્સા મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી
મુખ્યમંત્રીએ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ગૌરવ અને ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ આરોગ્ય વનમાં આદિવાસી મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલ ખાટી ભીંડીના શ?...
નર્મદા જિલ્લો ધોરણ-10ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ : વિદ્યાર્થીઓની સફળતા પાછળ સંયુક્ત પ્રયાસોની જીત
નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં મેળવ્યું પ્રથમ સ્થાન એક્ઝામ વોરિયર્સ, મોટિવેશનલ કાર્યક્રમો અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો દેખાયો સકારાત્મક પ્રભાવ ગુજરાત માધ્યમ...
નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન
નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદ?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને ન...
આમ આદમી પાર્ટીનો રકાસ, ભાજપને વધતું જનસમર્થન – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્?...
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 2026 : 4 ઘાટ પર 27 CCTV સાથે 24×7 પોલીસ મોનિટરિંગ વ્યવસ્થા
સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ. પોલીસ વિભાગની સરાહનીય કામગીરી થકી પરિક્રમાર્થીઓ સુરક્ષિત અન...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...
નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમા?...