નર્મદામાં કેસરીયો માહોલ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજયી હુંકાર, ઉમેદવારોને મળી રહ્યું છે અભૂતપૂર્વ જન સમર્થન
નર્મદા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહેલા પ્રચંડ પ્રચાર અને ઉમેદ?...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નર્મદામાં ભાજપ વધુ મજબૂત, પાયાના કાર્યકરોની પુનઃસ્થાપના
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને ન...
આમ આદમી પાર્ટીનો રકાસ, ભાજપને વધતું જનસમર્થન – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જવલંત વિજય નિશ્ચિત
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફ જનસમર્થનનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્?...
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 2026 : 4 ઘાટ પર 27 CCTV સાથે 24×7 પોલીસ મોનિટરિંગ વ્યવસ્થા
સીસીટીવી કેમેરા દ્વારા પરિક્રમાર્થીઓની અવરજવર, ભીડ નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ રોડ-રસ્તાઓ પર ટ્રાફિકનું સતત મોનિટરિંગ. પોલીસ વિભાગની સરાહનીય કામગીરી થકી પરિક્રમાર્થીઓ સુરક્ષિત અન...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં સ્વચ્છતા અને સુચારૂ વ્યવસ્થાપન માટે જિલ્લા વહીવટી તંત્રનો સુદ્રઢ આયોજન
નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન સ્વચ્છ, સુવિધાસભર અને સુવ્યવસ્થિત વાતાવરણ નિર્માણ પામ્યું છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન ચાલી રહેલી ઉત...
નર્મદા જિલ્લામાં ભાજપનું નવું મજબૂત સંગઠનાત્મક માળખું જાહેર
નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું નવું સંગઠનાત્મક માળખું તાજેતરમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું. આ અનુસંધાને આજે જિલ્લા કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમા?...
ડેડીયાપાડામાં 150થી વધુ આદિવાસીઓની ‘ઘર વાપસી’, ખ્રિસ્તી ધર્મ છોડીને સનાતનનો અંગીકાર
નર્મદા જિલ્લામાં હિંદુ સંગઠનો અને સાધુ-સંતોની આગેવાની હેઠળ એક વિશેષ ‘ઘર વાપસી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150થી વધુ આદિવાસી લોકોએ સ્વેચ્છાએ ફરી સનાતન હિંદુ ધર્મમાં વાપસી...
સરદાર પટેલની 150મી એકતા પદયાત્રાનો આજે એકતાનગરમાં સમાપન
નર્મદામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી એકતા પદયાત્રાનું સમાપન થવા જઈ રહ્યું છે. કરમસદથી પ્રારંભ થયેલી એકતા પદયાત્રા આજે નર્મદા જિલ્લા (Narmada District) ના કેવડિયામાં પહોંચી જશે. જ્યાં મુખ્ય મહેમાન?...
સરદાર @150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લામાંથી પસાર થઈ એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ રવાના
મહાનુભાવોને સરદાર સાહેબની પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપતા જિલ્લાના અગ્રણીઓ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150...
સરદાર@150 : રાષ્ટ્રીય પદયાત્રાનું નર્મદા જિલ્લામાં ઉષ્માસભર સ્વાગત છે
જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં. હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો. અખંડ ભા...