પૌષ્ટીક આહારમાં ભરપૂર ફાયદો અપાવતા લાલ ચોખા નર્મદા જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો સ્ત્રોત બન્યા
નર્મદા જિલ્લો સુંદર પર્વતિય વિસ્તારો, નદીઓ અને આચ્છાદિત જંગલો માટે જાણીતો છે. જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મક...
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહ નિમિત્તે વર્કશોપ યોજાયો
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ સાથીને પ્રોત્સાહિત કરતાં ઉંધાડ “પ્રશાસન ગાંવ કી ઔર” થીમ હેઠળ સુશાસન સપ્તાહની નિમિત્તે કલેક્ટર શ્રી એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભા...
નાંદોદ તાલુકાના અકુવાડા ગામે જમીન માપણી અને રેકર્ડ ખરાઈ માટે જિલ્લા કલેક્ટરશ્રી એસ. કે. મોદીની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ
તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં ગામના ખેડૂતોની વાંધા અરજી અને જમીન માપણી અંગેની વિસંગતતા દૂર કરી ગામની જમીનના રેકર્ડ અદ્યતન કરાશે અકુવાડા ગામના ખેડૂતોને જમીન માપણીના સર્વે સમયે પોતાના ખે?...
નર્મદા જિલ્લાના મહેસુલી અધિકારી/કર્મચારીઓ માટે આયોજિત ત્રિ-દિવસીય રિફ્રેસર તાલીમનો પ્રારંભ કરાવતા કલેક્ટર એસ.કે.મોદી
રાજ્ય સરકાર દ્વારા અધિકારી ઓ અને કર્મચારીઓને નિયમિતપણે તાલીમ મળી રહે તે માટે તબક્કાવાર વિશેષ આયોજન કરવામાં આવે છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકારની સુચના મુજબ નર્મદા જિલ્લાના મહેસૂલી અધિકારી/?...
નેહરુ યુવા કેન્દ્ર–નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદા અને માય ભારત–નર્મદાના સંયુક્ત ઉપક્રમે આઈ.ટી.આઈ. જીતનગર ખાતે માદક દ્રવ્યોના સેવનથી થતા નુકશાન અને તેના ઉપયોગથી ?...
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયો
સમગ્ર પખવાડિયા દરમિયાન જળ સંપદાઓ તળાવો, કૂવા, નદીની સાફ-સફાઈ, જળ સંચયના શપથ, જળ ઉત્સવ દોડ(મેરેથોન) સહિતની પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનારાઓને પ્રોત્સાહિત કરાયા નર્મદા જિલ્લામાં નીતિ આયોગ...
નેહલબેનના હાથથી તૈયાર થયેલા ચટાકેદાર અથાણા-પાપડનો સ્વાદ વિદેશો સુધી પહોંચ્યો
મહિને ૩૦ હજારની કમાણી કરતા શ્રીમતી નેહલબેનની ગૃહિણીથી ઉદ્યમી સુધીની પ્રેરણાદાયી સફર રાજપીપલાના વ્યવસાયકર નેહલબેન ગ્રાહકોમાં સિરિયલના ફેમસ પાત્ર 'માધવી ભાભી' ના નામથી મશહૂર સાફલ્ય ગાથ?...
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ISRA દ્વારા નાંદોદના પાટણા ગામેથી “જન યોજના સેતુ” પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો
પાયલોટ પ્રોજેક્ટના રૂપે શરૂ કરાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક વોલન્ટિયર્સના માધ્યમથી સંસ્થા એક વર્ષમાં અંદાજિત ૫૦ હજાર પરિવારો સુધી યોજનાના લાભો પહોંચાડવાનું લક્ષ રખાયું એસ્પિરેશનલ નર્?...
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ISRA દ્વારા નાંદોદના પાટણા ગામેથી “જન યોજના સેતુ” પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સંવેદનશીલ અને જરૂરિયાતમંદ સમુદાયોને તેમની આવશ્યક સરકારી કલ્યાણકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તેવા આશય સાથે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ રિસ્પોન્સિબિલિ...
જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” સામુહિક શપથ લીધા
જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે “જલ ઉત્સવ સંકલ્પ” જિલ્લા કલેકટર એસ.કે. મોદી સહિત અધિક કલેકટર સી.કે. ઉંધાડ અને નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારી ઓ- કર્મચારીશ્રીઓ?...