નાંદોદમાં આર.ટી.ઈ. કૌભાંડનો પર્દાફાસ, TDOની બદલીથી વિવાદ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આર.ટી.ઈ. (રાઇટ ટુ એજ્યુકેશન) યોજનાનો લાભ લેવા બનાવટી આવકના દાખલાઓનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભદામ ગામના રાહુલ પ્રજાપતિએ વાર્ષિક માત્ર 18,000 રૂપિયાની આવક દ?...
નર્મદા પરિક્રમાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની રાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી
મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડની પહેલ ધ હાર્ટ ઓફ ઈન્ક્રેડિબલ ઈન્ડિયા-મધ્યપ્રદેશની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મ...
ગુજરાતમાં ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન, 9,09,900 શ્રદ્ધાળુઓએ કરી મા નર્મદાની પરિક્રમા
ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત 29 માર્ચ, 2025ના રોજ શરૂ...
પહલગામ આતંકી હુમલાના વિરોધમાં નર્મદા જિલ્લામાં VHP, બજરંગ દળ અને ભાજપનો શાંતિપૂર્ણ વિરોધ
આ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા એક મિનિટનું મૌન પાળ્યું. પ્રદર્શનમાં સામેલ લોકોએ કેન્...
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સરળ રીતે ચાલી રહી છે હવે પરિક્રમાને માત્ર ત્રણ દિવસ બાકી, ૨૭ એપ્રિલે પૂર્ણ થશે
પરિક્રમાની શરૂઆતથી ૨૩ એપ્રિલ સુધી અંદાજિત ૭,૮૬,૯૨૫ જેટલા પરિક્રમાર્થીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી પરિક્રમા દરમિયાન કોઈ પણ તકલીફ પડી નથી સુરક્ષાકર્મીઓ થકી લોકોની ખડેપગે સુરક્ષા કરી રહ્?...
મા નર્મદાની પવિત્ર પરિક્રમામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સહભાગિતા: ગુજરાતનું ગૌરવ
નર્મદા જિલ્લામાં 29 માર્ચથી 27 એપ્રિલ 2025 સુધી ચાલતી મા નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શ્રદ્ધાભરી સહભાગિતા કરી રાજ્યનું ગૌરવ વધાર્યું. મા ?...
તિલકવાડા ખાતે BJPના સેવા કેમ્પનો શુભારંભ, વહીવટી તંત્રનું ઉમદા આયોજન
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની છે. આ પવિત્ર યાત્રામાં પદયાત્રીઓની સેવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તિલકવાડા તાલુકા દ્વારા તિલકવાડા ખાતે એક વિશેષ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્ય?...
માંગરોળ ખાતે નર્મદા પરિક્રમાના ભક્તો માટે ભાજપ દ્વારા વિશાળ સેવા કેમ્પનો શુભારંભ
પવિત્ર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમામાં ભાગ લેતા હજારો ભાવિક ભક્તોની સેવા અને સુવિધા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નર્મદા જિલ્લા દ્વારા માંગરોળ ખાતે એક વિશાળ સેવા કેમ્પનો શુભારંભ કરવામાં ?...
નર્મદા પરિક્રમા 2025: શ્રદ્ધાળુઓની યાત્રા હવે બનશે અવિસ્મરણીય!
લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું આ કેન્દ્ર વધુ સુવ્યવસ્થિત અને આનંદદાયક બનાવવા જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ રણછોડરાય મંદિર ખાતે એક ખાસ બેઠક યોજી. સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક આગેવાનો અને વહીવ...
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કર્યું
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જ...