ચૈતર વસાવા કેસમાં મહિલા ગુનેગારને હાઈકોર્ટમાંથી જામીન, 18 દિવસના બાળકને ધ્યાને રાખી સરકારનો વિરોધ નહીં
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જોડાયેલા વનકર્મી મારામારી અને ધાકધમકી કેસમાં સજા પામેલી એક મહિલા ગુનેગારને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. શકુંતલા વસાવા નામની મહિલા આરોપીને હ...
સાગબારામાં સામૂહિક રીતે ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ
સાગબારા ખાતે ધર્મેન્દ્રસિંહ વસાવાના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવના માર્ગદર્શન હેઠળ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્ય?...
ગરુડેશ્વર ડિમોલિશન : સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અધિકારીઓના બંગલા પર બુલડોઝર કાર્યવાહી
વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવામાં આવી છે. સરકારી પ્લોટ મ?...
ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ ખતરામાં: 7 વર્ષની સજા બાદ કોર્ટનો આદેશ ગુજરાત વિધાનસભા સચિવાલય પહોંચ્યો
દેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની કાયદાકીય અને રાજકીય મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજપીપળાની સેશન્સ કોર્ટે ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા સંભળાવ્યા બાદ કોર્ટ?...
જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં મોટા રાયપરા ગામે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત નર્મદા જિલ્લાના મોટા રાયપરા ગામે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ઉત્સ?...
૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં આયોજન બેઠક યોજાઈ
૨૧મી જૂન, ૨૦૨૬ના રોજ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણીના સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર ગંગાસિંઘની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કક્ષાની ઉજવણી ?...
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર : 11 જૂનથી નર્મદા નહેરોમાં છોડાશે સિંચાઈનું પાણી, ખરીફ પાકને મળશે મોટો લાભ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ગુરુવાર, 11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય રીતે ...
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નાંદોદના વડીયા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપા નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલકુમાર રાવના માર્ગદર્શન હેઠળ નાંદોદ તાલુકાના વડીયા ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ‘એક પેડ માં કે નામ’ અભિયા?...
નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની માસિક બેઠક યોજાઈ
નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે હેતુસર આજે જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કાયદો અને વ્યવસ્થાની માસિ?...
નાંદોદ તાલુકા પંચાયતને મળ્યું યુવા નેતૃત્વ : ગોવિદભાઈ વસાવા પ્રમુખ, સુલોચનાબેન બારોટ ઉપપ્રમુખ તરીકે વરાયા
નાંદોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે ગોવિદભાઈ વસાવા અને ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટની વરણી કરવામાં ?...